________________
ગુણુપ્રશ’સા-અધિકાર.
ચે ધારણ કરે છે.
મહાત્માએ ઉપકારીને तरुमूलादिषु निहितं, जलमाविर्भवति पल्लवाग्रेषु । નિમૃતં યદુર્વાયતે, સષિ મહાન્તો વન્તુથૈ ર્ ॥
વૃક્ષાનાં મૂળ વિગેરેમાં સીંચેલ પાણી, તેના પધ્રુવના અગ્રભાગમાં પ્રગટ થાય છે. તેવી રીતે જે ગુપ્ત રીતે ઉપકાર કરાય છે, તેને મહાત્માએ ઉચે પ્રકારે વહે છે. (જગમાં સુપ્રસિદ્ધ કરે છે.) ૩
મહાન પુરૂષનુ ગૌરવ ધ્રુજનના વચનથી નાશ પામતુ નથી. *વૈતાહોય.
वचनैरसतां महीयसो, न खलु व्येति गुरुत्वमुद्धतैः । किमपैति रजोभिरौर्वररैवकीर्णस्य मणेर्महार्घता ॥ ४ ॥
ca
દુષ્ટની કટાર વાણીથી તેજસ્વી પુરૂષની મેાટાઈ ઘટતી નથી. કારણકે, પૃથ્વી ની રજથી ઢંકાયેલ મણિની સ્મિત ઘટે છે ? (અર્થાત્ નહિ.) ૪
ચન્દન વૃક્ષ કદિ પણ સુગંધને છેાડતા નથી તે, કવી તેને અન્યાક્તિથી કહે છે
૩પનાતિ.
मुळे भुजङ्गाः शिखरे विहङ्गाः, शाखा विहङ्गैः कुसुमानि भृङ्गैः । सन्तिष्ठसे दुष्टजनस्य मध्ये, न मुञ्चसे चन्दन चारुगन्धम् ॥ २ ॥
હૈ ચન્દન વૃક્ષ ! તારા મૂળમાં સર્પી છે અને શિખર ( ડાળની ટોચ ) ઉપર પક્ષીએ બેઠાં છે શાખા ( ડાળીએ। ) પશુ પક્ષીઓથી ઘેરાયેલી છે. પુષ્પા ભમરાઆથી વીંટાયેલાં છે. એમ તુ દુષ્ટજનના મધ્યમાં રહે છે તે પણ તારા સુન્દર ગન્ધને મુકતા ( ત્યાગ કરતા ) નથી, એટલે તને ધન્ય છે એમ એક સુજનને ઉદ્દેશીને કવિ. એ ચન્તન વૃક્ષને કહ્યું છે. કારણકે તે સુજન પુરૂષ નીચે પુરૂષના સબન્ધમાં રહ્યા છતાં તેમાં દુ ના કાંઇ પણુ અસર કરી શકયા નહિં તેથી પ્રસન્ન થતાં કહ્યું છે. ૫
વિઘ્ને સત્તા ગુરુઃ સમે, સમય જોય યુનિયોનિની
1 લા તથા ત્રીજા ચરણમાં # ગણુ, સ ગણુ, ન ગણુ અને છેલ્લા દશમા અક્ષર ગુરૂ હેાય છે; ૨ જા તથા ૪ થા ચરણુમાં સ ગણુ, મ ગણુ, હૈં ગણુ અને લક્ષુ, ગુરૂ મળી ૧૧ અક્ષર થાય છે, આ વ્રતને વિયોનિની ' ૢ વૈતાજીય છંદ કહે છે.