________________
૧૮૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
મહાન્ પુરૂષ! ક્યા સ્થાનના ત્યાગ કરે છે? यत्र विद्यागमो नास्ति, यत्र नास्ति धनागमः । यत्र ग्रामे सुखं नास्ति, न तत्र दिवसं वसेत् ॥ ३ ॥
જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં ધનની પ્રાપ્તિ નથી, જે ગામમાં સુખ નથી તે સ્થળમાં એક દિવસ પણ ન રહેવું-અર્થાત્ મહાન્ પુરૂષ આવા સ્થાનના ત્યગ કરે છે. ૩
તૃતીય
સ્થાન ત્યાગ કરવા વિષે ભ્રમરપ્રતિ અન્યોકિત.
शार्दूलविक्रीडित.
Parar aorat कवलितास्ते ते रसालद्रुमाः, प्लष्टास्तेऽपि विनिद्रपुष्पपटलीपीतातपाः पादपाः । भ्रातर्भुङ्ग दवाग्निना वनमिदं वल्मीकशेषंकृतं, किं त्वं सम्प्रति काननान्तरपरिस्पन्दाय मन्दायसे ॥ ४ ॥
સુદર અકુલ વૃક્ષાની હારા મળી ગઇ, પેલાં ખવાં આમ્રવૃક્ષે પણ બળી ગયાં, અને ખીલેલ પુષ્પાના સમૂહવાળાં આ (બીજાં) વૃક્ષે પણ અગ્નિના ઉગ્ર તાપથી ખાખ થઇ ગયાં; હે ભાઈ ભ્રમર! દાવાગ્નિએ આ વનને કેવળ વલ્મિક શેષ (સર્પ કે ઉધઈના રાફડા શિવાય બીજુ કાંઇપણ રહ્યું નથી, જેમાં તેવુ) કરી નાંખ્યું! ત્યારે હવે તું ખીજા વનમાં જવાને મ’દાદર (આળસુ) કેમ છે? અર્થાત્ હવે તારે ખીજા વનમાં ગયા વિના છૂટકેા જ નથી, તાપછી એકદમ જવામાં વિશેષ લાભ છે. ૪
મ
परोपकाराय सतां विभूतिः
( સત્પુરૂષાની વિભૂતિ ( વૈભવ ) બીજાના કલ્યાણુના માટે જ હોય છે. )
અનુષ્ટુપ્—( ૧ થી ૩)
नीरसान्यपि रोचन्ते, कार्पासस्य फलानि मे । ચેવાં કુળમય નમ્મ, વડેલાં યુદ્ઘનુયે ॥ ? ॥
કપાસનાં ફળ રસરહિત હોય છે, છતાં તે મને પ્રિય લાગે છે, કારણ કે, તેમના ગુણુમય જન્મ ( સૂતર ) ખીજાઓના ગુહ્ય ભાગ ઢાંકવાને માટે ઉપયેગી થાય છે. ૧