________________
પરિચ્છેદ ગુણ પ્રશંસા-અધિકાર
' ૧૮૫ ગુણી મનુષ્ય ગુણવંત મનુષ્યને જોઈ ખુશી થાય છે પણ ગુણરહિત મનુષ્ય ગુણને જોઈ સંતેષ પામતે નથી, કારણકે ભમરે વનમાંથી કમલની સુગધી લેવાને આવે છે. અને દેડકે એક સ્થાનમાં (કમલની પાસે) રહે છે તે પણ સુગંધી લેવા સામુ તે નથી. ૪ ઉચ્ચ પુરુષોના મનોરથોને ઉચ્ચ પુરુષો જ પૂરી શકે છે.
Hપજ્ઞાતિ. तुङ्गात्मनां तुङ्गतराः समर्था मनोरथान्पूरयितुं न नीचाः । धाराधरा एव धराधराणां, निदाघदाहं शमितुं न नद्यः॥५॥
બળવાન પુરૂના મરથ પૂરવાને બળવાન્ પુરૂષે જ સમર્થ હોય છે, પણ નીચ પુરૂષો સમર્થ નથી. કારણકે, પર્વતને લાગેલા ઉષ્ણુ ઋતુના દહને શમાવવાને મેઘ જ શક્તિવાન છે. નદીએ શક્તિવાન નથી. ૫
गुणलाभाभावे महान्तः स्थानं त्यजन्ति. (ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષ સ્થાનને ત્યાગ કરે છે. ) અપમાનથી સ્થાન ત્યાગ છે અને નથી.
મનુષ્કુ ( ૧ થી ૩ ) त्रयः स्थानं न मुञ्चन्ति, काकाः कापुरुषा मृगाः ।
अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥१॥ અપમાન થાય તે પણ કાગડા, નીચપુરૂષ અને મૃગલાઓ આ ત્રણ પ્રાણીઓ સ્થાનને ત્યાગ કરતા નથી અને અપમાન થતાં સિંહ, સત્પરૂ અને હાથીઓ સ્થાનને ત્યાગ કરી ચાલ્યા જાય છે. ૧
સ્થાનભ્રષ્ટ થાય તેપણ નીચેની વ્યકિતઓ શેભે છે.
पूगीफलानि पात्राणि, राजहंसतुरङ्गमाः।
स्थानभ्रष्टाः सुशोभन्ते, सिंहाः सत्पुरुषा गजाः ॥।। પૂગીફળ (પારી,) પાત્ર, (વાસ) રાજહંસ (ઉત્તમ એવા હંસ નામના પક્ષીઓ,) ઘેડા, સિંહ, સપુરૂષો અને હાથીઓ આ વ્યક્તિઓ સ્થાનભ્રષ્ટ થઈ હોય તે પણ શોભે છે. ૨