________________
પરિચ્છેદ
ગુણુપ્રશંસા-અધિકાર.
૧૮૭
કહેવાના આશય એવા છે કે, કદ્ધિ વસ્તુ નીરસ ડાય પણ જે તે લેાકેાપયેાગી હાય તા તે આદર કરવા ચેાગ્ય છે, કેમકે આત્મગુણુ ખીલવવાના એ સરલ મા છે, જ્યાંસુધી આત્મા સરલભાવ-પરગુણ પ્રિયતા અને સ્વાત્મ નિદ્યામાં નિમગ્ન થતા નથી; ત્યાંસુધી સાષુવૃત્તિ પ્રાપ્ત થઇ શકતી નથી. કેમકે સાધુ પુરૂષો બીજાની આપત્તિમાં વત્સલ થાય છે. કહ્યું છે કે—
परस्यापदि जायंते, साधवस्तीव्रवत्सलाः ।
महावृक्षा विशेषेण, ग्रीष्मकाले हि सालाः ॥ २॥
સાધુ પુરૂષા ખીજાને આપત્તિ આવે ત્યારે તીવ્ર વત્સલ અને છે. ગ્રીષ્મઋતુમાં મોટા વૃક્ષો વધારે લીલા અને પલવિત થાય છે, એટલે તાપના વખતમાં પ્રાણીઓને છાંયાની જરૂર પડે છે, તેથી તેમની તાપની આપત્તિ દૂર કરવાને વૃક્ષા નવપાવિત અને છે. ૨
વળી તેમના સ્વભાવ હમેશાં પરાપકારી હોય છે, અને તેથીજ સત્પુરૂષા પા તાના અપકાર કરનાર 'માણુસ ઉપર પણ ઉપકારી થાય છે. કહ્યું છે કે— अपकारिण्यपि प्रायः, स्वच्छाः स्युरुपकारिणः । मारकेभ्योऽपि कल्याणं, रसराजः प्रयच्छति ॥ ३॥
જેમ રસરાસ ( પારા ) પેાતાને મારનારા પુરૂષનુ પશુ કલ્યાણ કરે છે યાને ઔષધ ઉપચારમાં મારેલે પારા તેના મારનારાને પણ નીરાગી કરે છે. તેમ સ્વચ્છ પવિત્ર પુરૂષા પ્રત્યે કરી પેતાના અપકારી ઉપર પણ ઉપકાર કરનારા થાય છે. ૩ આ મીના સામાન્ય જન સમાજ માટે પશુ દૃશ્ય છે, કેમકે ઉપકાર ઉપર ઉપકાર કરવે તે વિશેષ નથી. આવી રીતે ઉપકાર કરનારને ભૂલી જાય છે તે કૃતજ્ઞી જ કહી શકાય અને મારા શબ્દોમાં તે તે મનુષ્યત્વથી પણુ હીન ગણી શકાય ત્યારે સાધુ પુરૂષમાં તેથી વિશેષ મુખી એ છે કે સાધુ પુરૂષ સારી સ્થિતિમાં ન હેાય તા પણ બીજાના ઉપકાર કરે છે. કહ્યુ છે કે—
આયો.—( ૪ થી ૯ )
यद्यपि चन्दनविटपी, बिधिना फलकुसुमवर्जितो विहितः । निजवपुषैव परेषां तथापि सन्तापमपहरति ॥ ४॥
જે કે, વિધિ ( વિધાતા ) એ ચંદનના વૃક્ષને ફળ તથા પુષ્પ વગરનું' કરેલ છે, તથાપિ તે પેાતાના શરીરથોજ ખીજાઓના સંતાપને દૂર કરે છે. ૪
વળી સાધુ પુરૂષા બીજાનુ' કાર્ય કરવા માટે કલેશ ભાગવે છે તે માટે શાસ્ત્ર પ્રમાણુ એ છે કે—