________________
૧૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
તૃતીય
વિભૂતિ રૂપી ગુણ છે ૧૮, જે જેને જાણતા નથી તે તેને નિદે છે. ૧૯, મહા પુરૂષા ને હાનિ નથી પરંતુ તે સ્થાનને હાનિ છે ૨૦. મહા પુરૂષમાં લેકાઇની શંકા ન કરવી ૨૧, ગુણવાન પુરૂષ દુર્બલ હેાય તે પણ ઉત્તમ છે ૨૨
?
આમ ખાવીશ પ્રકારે ગુણીનુ સ્વરૂપ જાણી શકાય છે તેથી તેનું આ અધિકાર સાથે એકીભાવ ( એકપણું) છે. માટે તે બાબતમાં વિશેષ ન લખતાં આ અધિકારના આરંભ કરવામાં આવે છે.
ગુણાની પ્રસિદ્ધિ સ્વતઃજ થાય છે. અનુષ્ટુપ્ ( ૧ થી ૧૦ )
गुणाः कुर्वन्ति दूतत्वं, दूरेऽपि वसतां सताम् । केतकीगन्धमाघ्राय, स्वयं गच्छन्ति षट्पदाः || १ ||
સત્પુરૂષો ઘણા દૂર વસતા હાય, પણ પેાતાના ગુણા તાપણું કરે છે ( અ ર્થાત્ પોતાના ગુણ્ણા જગતમાં પ્રસિદ્ધ થવાથી મનુષ્ય દર્શન અર્થે આવે છે ) જેમકે કેતકીમાં સુગધીના ગુણ હોવાથી ભમરાએ પાતાની મેળે કેવડા તરફ આકર્ષાય છે ૧
ગુણવાન્ પદાર્થના સ’સગનું ફળ, गुणवज्जनसंसर्गाद्याति सर्वोऽपि गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ २ ॥
ગુણહીન મનુષ્ય જે ગુણુવ’ત સજ્જનની સામતમાં આવે તે અવશ્ય મહેાટાઇ મેળવે છે, જેમકે સૂતર પુષ્પની માળામાં ગુંથાવાથી દેવ કે મનુષ્યના કંઠમાં રહે છે કારણ કે પુષ્પ રહિત સૂતર કંઠમાં પેરાય નહિ. ૨
ગુણા જણાવવામાં સાગન ખાવાની જરૂર નથી.
यदि सन्ति गुणाः पुंसां, विकसन्त्येव ते स्वयम् | न हि कस्तूरिकामोदः, शपथेन निर्वायते ॥ ३ ॥
જે માણસામાં ગુણા ભરેલા છે તે માણસ ગુણ્ણાને લીધે પેાતાની મેળે જગમાં જાહેર છે; જેમકે આ કસ્તુરી છે અન્ય વસ્તુ નથી એવી કસ્તુરીની સાખીતી કરવા માટે સાગન ખાવાની જરૂર નથી. કારણ કે કસ્તુરીની સુગ ંધી જ સુપ્રસિદ્ધ છે. ૩
* ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર.