________________
પરિચ્છેદ
ગુણપ્રશંસા-અધિકાર.
૧૭
દેહે.
“લાખ વેચંતી લક્ષમી, ભિખતે ધનપાળ;
અમર મરતે મેં સુષ્ય, (તે) ભલે મારે ઠીંડણપાળ.” માટે મારે ધણી ઠીંઠણપાળ નામને છે તેજ ભલો સમજ, કેમકે તેના ગુણ તરફ જતાં ઘણે સારે છે.
નામ ગમે તેવું હોય તે તે ગુણ કર્મની સાથે સંબંધ રાખતું નથી. માટે સારા નામ ઉપર મોહિત થવું ને નરસા નામને વડવું એ કેવળ અજ્ઞાનતા છે.
ઝા
एकोऽपि गुणोनिहंतिदोषान.
અર્થાત. એક ગુણ સમગ્ર દેશને નાશ કરે છે.
वसन्ततिलका. वक्रोऽपि पङ्कजनितोऽपि दुरासदोऽपि, व्यालाश्रितोऽपि विफलोऽपि सकण्टकोऽपि । गन्धेन बन्धुरसि केतक पुष्पजेन, ह्येको गुणः खलु निहन्ति समस्तदोषान् ॥२॥
કેવડા તું વાંકે છે, કાદવમાંથી ઉત્પન્ન થયે છે, દુઃખથી મેળવી શકાય તેવો છે, તું સાઁથી વિંટાયેલ છે, ફળ રહિત છે, કાંટાવાળે છે, પરંતુ પુષ્પમાંથી ઉત્પન્ન થયેલા ગધથી સર્વને મિત્ર છે, કારણ કે તારો સુગંધી ગુણ તારામાં રહેલા સર્વ દેને નાશ કરે છે. ૧૯ નિર્ગુણ છતાં માત્ર સ્વકુટુંબ વાત્સલ્ય ગુણથી કાગડાને વખાણે છે.
- રાÇવિક્રીતિ. गात्रं ते मलिनं तथा श्रवणयोरुद्वेगकृत्केङ्कतं, भक्ष्यं सर्वमपि स्वभावचपलं दुश्चेष्टितं ते सदा । एतैर्वायस सङ्गतोऽस्यविनयैर्दोषैरमीभिः परं,
यत्सर्वत्र कुटुम्बवत्सलमतिस्तेनैव धन्यो भवान् ॥३॥ * ૧૨ સુભાષિત રત્નભાંડાગાર.