________________
ગુણ પ્રસંશા-અધિકાર
एते गुणा वैरकरा भवंति. (આટલા ગુણે વૈર કરાવનારા હોય છે.) ગુણેનું દુખ કહે છે.
अनुष्टुप् गुणानामेव दौरात्म्याधुरि धुर्यो नियोज्यते ।
असञ्जातकिणस्कन्धः, सुखं तिष्ठति गौगले ॥१॥ ગુણેના જદુરામ્ય (દુષ્ટપણ) થી ધુંસરીને વહન કરવામાં સમર્થ એવો બળદ ઘેસરીમાં જોડાય છે, અને જેને ગળાના કાન્યમાં ઘુંસરીને ઘા નથી પડયે એ (ઊન),બળદ (ગેલે) બન્યાઈને સુખે રહે છે. ૧
કયા કયા ગુણે વૈરકારી છે.
नपजाति. मांस मृगाणां दशनौ गजाना, मृगद्विषां चर्म फलं द्रुमाणां । स्त्रीणां च रूपं च नृणां हिरण्यमेते गुणा वैरकरा भवन्ति ॥॥
મૃગલાઓનું માંસ, હાથીના દાંત, સિંહનું ચમ, (ચામડું) વૃક્ષનું ફળ, સીઓનું રૂપ અને મનુષ્યનું ધન આ ગુણે (એટલે ગુણ રૂપ છે તે પણ) વેરને કરાવનારા થાય છે. ૨
गुणन्वतः क्लिश्यन्ते प्रायेण. (ગુણવાન પુરૂષે ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે.)
અ . गुणवन्तः क्लिश्यन्ते, प्रायेण भवन्ति निर्गुणाः सुखिनः । बन्धनमायान्ति शुका यथेष्टसञ्चारिणः काकाः॥१॥
ગુજુવાન માણસો ઘણું કરીને દુઃખી હોય છે, અને ગુણ રહિત માણસ સુખી થાય છે, જેમકે પોપટ સુંદર મધુરી વાણું બોલે છે ત્યારે તેને બંધનમાં (પાંજશામાં) રહેવું પડે છે. અને ગુહીન કાગડા પોતાની મરજી પ્રમાણે ઉડે છે. ૧
પ્રારબ્બાધીન થવા વિષે. * જે લુગડાં સારાં હોય છે, તેને જ ધેકા મારીને દેવાય છે. ફાલ નાંખવા * સ્વર્ગવિમાન.