________________
પરિચ્છેદ શિષ્યશપદેશ-અધિકાર
૧૩૧ તેઓ પર લાગણ બતાવે ! આમ લાગણી બતાવતાં તમારી ઉપર કહેલી સ્થિતિ થાય, ત્યારે તમારો આત્મા પ્રભુના ચરણે મૂકે, એટલે તમારામાં અદ્દભુત શક્તિ, સહાય અને અતુલ કાર્ય શક્તિ આવશે. છેલ્લાં દશ વર્ષો થયાં મારે મુદ્રા લેખ એ હતું કે
જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તે પાછળ મંડ્યા રહેવું પ્રયત્ન કર્યા જ કરવા અને હજુ પણ એજ તમને કહું છું. જ્યારે સર્વત્ર અંધકાર સિવાય કંઈ દેખાતું ન હતું ત્યારે પણ હું તેજ મુદ્રાલેખનો-મંત્ર જાપ કરતે; હમણાં જયારે જ્ઞાનનાં પ્રકાશના કિરણે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે, ત્યારે પણ હું તેજ કહું છું. મારા બલકે! ભય બિલકુલ રાખશે નહિ, બીક મનમાં રાખી આકાશમાંના તારાની શ્રેણુ સામું જાણે કે તે તમને કચરી નાખશે એવી રીતે ઊંચી દષ્ટિ કરશે જ નહિ, સબૂરી પકડે! ચેડા કલાકમાં તે બધુ તમારે શરણે થશે, રાહ જુએ, પૈસે કે કીતિ કે બુદ્ધિથી લાભ મેળવશે નહિ. પ્રેમજ સર્વ લાભ આપી શકે છે, શુદ્ધ વર્તન જ વિતોની વામય દિવાલોને ભેદી પિતાનો માર્ગ કાપી શકે છે. હવે આપણી સન્મુખ જે પ્રશ્ન ખડે છે તે એ છે કે, સહતંત્રતા સિવાય જીવનની વૃદ્ધિ કદ નથી. આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારમાં સ્વતંત્રતા લીધી અને આપી અને તેના ફળ તરીકે આ પણી પાસે અદ્ભુત ધર્મ છે; પણ તેઓ એ સમાજના પગમાં ભારે બેડીઓ નાંખી અને તેના ફળ તરીકે આપણી સમાજ ટુંકમાં કહીએ તે ભયંકર, પિશાચ સમાન છે. પશ્ચિમમાં સમાજને હમેશાં સ્વતંત્રતા હતી અને તેને ફળ તરીકે જુએ? તેમની સમાજ કેટલી ગતિમાન થઈ છે? તેવીજ રીતે બીજી બાજુએ આપણા ધર્મ જુએ? (તે પણ તેથીજ ગતિમાન થયું છે.)
- જીવન વૃદ્ધિને માટે પહેલાં પ્રથમ સ્વતંત્રતા અત્યંત આવશ્યક છે. જેવી રીતે મનુષ્યને વિચારવાની અને બોલવાની સ્વતંત્રતાની જરૂર છે જ તેવી રીતે તેને
જ્યાંસુધી તે બીજાને નુકશાન કરો નથી ત્યાં સુધી ખોરાક, પિશાક અને લગ્નમાં, તેમજ બીજી બધી બાબતમાં સ્વતંત્રતાની જરૂર છે,
ભૈતિક સંસ્કૃતિથી વિરૂદ્ધ આપણે મૂર્ખ બની બેલીએ છીએ. કારણ કે દ્રાક્ષ ખાટી છે=એટલે તે મળી શકે તેમ નથી. એક વખત આ બધી મૂર્ણ વાતને પણ કબુલ કરીએ, તે આખા હિંદુસ્તાનમાં ધારે કે એક લાખ ખરા ધાર્મિક-આધ્યાત્મિક સ્ત્રી પુરૂષે છે. હવે આની આધ્યાત્મિક સ્થિતિ માટે ત્રીશ કરેડ માણસોની પ્રજાએ જગલી દશામાં અને ભૂખે મરતા પડી રહેવું? શા માટે તેમણે ભૂખે મરવું? હિંદુએને મુસલમાને એ જીતી લીધા એનું શું કારણ? તેનું કારણ હિદુઓનું ભતિકજડવાદી સંસ્કૃતિનું જ્ઞાન છે. મસલમાને એ પણ તેઓને દરજીએ બનાવેલાં કપડાં પહેરવાનું શીખવ્યું, શેરીની ધૂળ એ રાકમાં ન ભેળ થી શુદ્ધ-સ્વચ્છ રીતે ખાવાનું મહમેદને પાસેથી હિંદુઓ શીખ્યા હતા. ભોતિક સધારણું બલકે મેજ શેખ પણ