________________
૧૪૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
હિતીય
જે સ્થાનમાં રોગીએ એક નિમિષ અથવા અર્ધ નિમિષ રહે છે, તે સ્થાનમાં સર્વ કલ્યાણ રહે છે અને તે સ્થાન તીર્થરૂપ અને તપવનરૂપ ગણાય છે. ૨ મહાન યતિઓના સ્થાનમાં તિર્યો પણ પરસ્પરને
વૈરભાવ છોડી દે છે.
वसन्ततित्रिका. व्याजृम्भमाणवदनस्यहरेः करेण, कर्षन्ति केसरसटाः कलभाः किलैके । अन्ये च केसरिकिशोरकपीतमुक्तं, दुग्धं मृगेन्द्रवनितास्तनजं पिबन्ति ॥ ३ ॥
કેટલાંએક હાથીનાં બચ્ચાંઓ (મહાત્માના આશ્રમમાં ) બગાસાં ખાતા સિંહની કેશવાળીઓને પિતાની સુંઢથી બેંચે છે, અને કેટલાંક બચ્ચાંઓ સિંહના બાળકોએ ધાવ્યા પછી છોડી દીધેલ સિંહણે ના સ્તનમાંથી ઉત્પન્ન થતું દૂધ ધાવે છે. ૩ યોગીઓના તપોવનમાં વૃક્ષે પણ આતિથ્ય કરે છે.
માલિની. मधुरमिव वदन्ति स्वागतं भृङ्गनादैनतिमिव फलननैः कुर्वतेऽमी शिरोभिः । ननु ददत इवाघ पुष्पदृष्टि किरन्तः,
कथमतिथिसपर्या शिक्षिताः शाखिनोऽपि ॥ ४॥ ભમરાના નાદે વડે જાણે મધુર આવકાર આપતા હોય એમ દેખાય છે, ફળના ભાર વડે જાણે મસ્તકથી નમ્રતા બતાવતા હેયા એમ જણાય છે, પુષ્પની વૃષ્ટિ કરવાથી જાણે અઘ આપતા હોય એમ દેખાય છે. ( આવી ચેષ્ટા ઉપરથી) આ વૃક્ષ જાણે અતિથિઓની પૂજા કરવામાં કેળવાયેલા હોય એવા જણાય છે. ૪ તપે વનના તિર્યંચોની વૈરભાવ રહિત ચેષ્ટાએનું વર્ણન.
રાદ્રિવજીવિત. क्रोडन्माणवकाघ्रिताडनशतैरुज्जागरस्य क्षणं, शार्दूलस्य नखाकुरेषु कुरुते कण्डूविनोदं मृगः । चञ्चच्चन्द्रशिखण्डितुण्डघटनानिर्मोकनिर्मोचितः, किञ्चायं पिबति प्रसुप्तनकुलश्वासानिलं पन्नगः ॥ ५॥ ૩ થી ૫ સુભાષિત રત્નભાંડાગાર,