________________
૧
%
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય
wwwwwwwwwwwx
હે વત્સ, જેમને જપ, તપ, શૌચ, ક્ષમા, મુક્તિ, દયા અને શમણેય છે, તેમને આયુષ્યને ક્ષય થતાં બ્રહ્મસ્થાન પ્રાપ્ત થાય છે. ૭
સર્વ જાતિઓમાં કેવા પુરૂષ બ્રાહ્મણ ગણાય છે?
ब्रह्मचर्यतपोयुक्तास्समकाञ्चनलोष्टकाः।।
सर्वभूतदयायुक्ता ब्राह्मणास्सर्वजातिषु ॥ ८॥ જેઓ બ્રહ્મચર્ય અને તપથી યુક્ત છે, જેમાં સુવર્ણ અને માટીના ઢફને સમાન ગણનારા છે અને જેઓ સર્વ પ્રાણુઓ ઉપર દયા રાખનારા છે, તેવાઓ સર્વ જાતિઓમાં બ્રાહ્મણ ગણાય છે. ૮
બ્રહ્મચર્ય શિવાયને બ્રાહ્મણ નામધારી બ્રાહ્મણ છે.
ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शल्येन शल्यिकः ।
अन्यथा नाममात्रं स्यादिन्द्रगोपाख्यकीटवत् ॥९॥ જેમ શલ્ય વડે શલ્પિક કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જે તેનામાં બ્રહ્મચર્ય ન હોય તે ઈદ્રગેપને કીડે કે જે નામથી દેવની ગાય કહેવાય છે, તેમ તે નામથી બ્રાહ્મણ કહેવાય છે. ૯
બીજે પ્રકારે બ્રહ્મનાં અગીયાર લક્ષણે. शमो दमस्तपः शौचं, सन्तोषः शान्तिरार्जवम् ।
ज्ञानं दयाच्युतात्मत्वं, सत्यं च ब्रह्मलक्षणम् ॥१०॥ શમ, દમ, તપ, શૌચ, સંતેષ, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા પરમાવભાવ અને સત્ય એ બ્રહ્મનાં લક્ષણ છે. ૧૦ કેવા બ્રાહ્મણે લેકેને તારવાને સમર્થ થઈ શકે છે?
રૂપજ્ઞાતિ (૧૧-૧૨ ) ये शान्तदान्ताः श्रुतपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधानिवृत्ताः । परिग्रहे सङ्कुचिता निरीहा स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ ११ ॥
જેઓ શાંત, દાંત, શાસ્ત્ર શ્રવણ કરનારા, ઈદ્ધિને જીતનાર, પ્રાણીઓને વધુ કરવાથી નિવૃત્ત થયેલા, પરિગ્રહ રાખવામાં સકેચ કરનારા અને નિઃસ્પૃહ છે. તેવા બ્રાહ્મણે તારવીને સમર્થ થાય છે. ૧૧