________________
પરિચ્છેદ
લાભકારી નથી તેમજ અસ્થિર હૃદય સતે સમજવુ,
જ્યાંસુધી હૃદયમાંથી અસ્થિરતારૂપ શય ગયું ન હેાય ત્યાંસુધી ક્રિયારૂપ ઔષધ ગુણ કરતું નથી. अन्तर्गतं महाशैल्यमस्थैर्ये यदि नोध्धृतम् । क्रिषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥ શદા—અસ્થિરતારૂપી હૃદય ગત મહાશલ્ય જો તેં કાઢી નાંખ્યું નથી તા ગુણુ નહીં કરનાર ક્રિયારૂપી ઔષધના શું દોષ
વિવેચન—હુ ચેઝિન! સ્વ હૃદયે સ્થિત અસ્થિર પરિણામરૂપ મહાશલ્ય ને ઉખેડી નાંખ્યું નથી તે। સ્વલ સિદ્ધને નહીં આપનાર આવશ્યકાદિ ક્રિયારૂપી ઔષધના બિલકુલ દોષ નથી; દોષ તે અસ્થિરતા રૂપી શલ્યના જ છે. અને તેથી જ સ્વલની સિદ્ધિ થતી નથી, દોષ તે પ્રમાદના જ છે.
સુસાધુ (સ્થિરતા) અધિકાર.
મન, વચન અને કાયાની સ્થિરતા રાખનારા યાગીએ અહર્નિશ સમભાવ પરિણામી થાય છે.
وی
स्थिरता वाङ्मनःकायैर्येषामङ्गाङ्गितां गता ।
योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५ ॥
શબ્દા—જે ચેાગીની સ્થિરતા, વચન, મન અને કાયાએ કરીને અગાંગત થયેલી છે, તે ચેાગી શહેરમાં તેમજ અરણ્યમાં, દિવસે તેમજ રાત્રિએ સમભાવ પરિણામી હાય છે.
વિવેચન—સ્થિરતાનુ ફળ બતાવતાં ગ્રંથકાર કહે છે કે વાક્ એટલે વચન વ્યાપાર, મન એટલે માનસિક વ્યાપાર અને કાય એટલે ગમન વિલેાકનાદિ શરીર વ્યાપાર તેણે કરીને સ્થિરતા જેની અગાગિત થઈ છે, હાડાહાડ એસી ગઈ છે– તન્મયતાને પામી છે, અભેદ ધ ધર્મી સંબંધ ભાવને પામી છે-એવા મુનિમ્મા જનસમૂહ વ્યાપ્ત એવા નગરને વિષે અને વનાદિને વિષે દિવસે તેમજ રાત્રિએ તુલ્ય સ્વભાવવાળા ઢાય છે. દેશકાલના ભેદથી પણ તેએની પરિણતિમાં ભેદ થતા નથી.
જ્યાં સ્થિરતારૂપ રત્નમય દ્વીપ પ્રકાશતા હાય ત્યાં વિકલ્પ રૂપી ધુમાડા અને મલિન આશ્રવ શું કરવાના છે? स्थैर्यरत्नप्रदीपवेद्दीप्तः सङ्कल्पदोषजैः ।
तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाश्रवैः || ६ ||