________________
namamanan
- પરિક
સાધુસરળતા-અધિકાર સજજન પુરૂષ જ દાક્ષિણ્યતાનો મહાસાગર છે. सहते कटुं न जल्पति, लाति न दोषान् गुणान्प्रकाशयति ।
रुष्यति न रोषवत्स्वपि, दाक्षिण्यमहोदधिः सुजनः ॥१२॥ ડહાપણના ભંડાર રૂપ સજજન પુરૂષ કટુ વચન સહન કરે પણ કટુ વચન બોલતે નથી. કેઈના દેષ લેતું નથી પણ ઉલટા ગુણેને પ્રકાશે છે અને પિતાની ઉપર રોષ કરનારા ઉપર પણ તે શેષ કરતું નથી. ૧૩ કર્તવ્યનિષ્ઠ માણસ દુર્જનેની વચ્ચે પણ કુશલ રહે છે.
निजकमकरणदक्षः, सह वसति दुरात्मानापि निरपायं ।
किं न कुशलेन रसना, दशनानामन्तरे चरति ॥ १४ ॥ પિતાના કર્તવ્ય કામમાં ચતુર એ પુરૂષ દુર્જનના સહવાસમાં પણ કુશળ કહે છે. શું જિહા દાંતની વચ્ચે કુશળ નથી રહેતી ૧૪ જ્યાંસુધી હૃદયમાં મૂઢતા છે, ત્યાંસુધી જ વિષયો સારા લાગે છે; જ્યારે હદયમાં તત્તવજ્ઞાનના વિચારો આવે છે, ત્યારે તે વિષયોનું સુખ રૂચિકર લાગતું નથી.
द्रुतविलम्बित. ददति तावदमी विषयाः सुखं, स्फुरति यावदियं हदि मूढता । मनसि तत्त्वविदां तु विचारके, क विषयाः क मुखं क परिग्रहः ॥१५॥
જયાં સુધી હદયની અંદર મૂઢતા પુરણયમાન થાય છે, ત્યાં સુધી જ આ ઇદ્રિએના વિષયે સુખ આપે છે, પરંતુ જ્યારે મન તત્વજ્ઞાનને વિચાર કરનારું થાય છે,. ત્યારે પછી વિષયે કયાં? સુખ કયાં? અને પરિગ્રહ કયાં? અર્થાત્ હૃદયમાં તાવજ્ઞાન થવાથી વિષયે, સુખ અને પરિગ્રહ રૂચિકર લાગતા નથી. ૧૫ એક રાજાને ઉદેશીને કે મહાત્મા કહે છે કે ખરા સત્યરૂષને દુર્જનના સંગને દોષ પણ લાગતું નથી.
માજિનિ (૧૬-૧૭) भवति किल विनाशो दुर्जनः सङ्गतानामिति वदति जनोऽयं सर्वमेतद्धि मिथ्या । भुजगफणमणीनां किं निमित्तं हि राजन् , न भवति विषदोषो निर्विषो वा भुजङ्गः॥१६॥