________________
પરિચ
સાધુ સરળતા અવિકાર,
મેાટા માણસને સતાપ કર્યાં હેાય તેા પણ તે હિત કરે છે.
हिताय नाहिताय स्यान्महान् सन्तापितोऽपि हि । વય રોનાપહારાય, મનેતુળીતં યઃ ॥ ધ્ ॥
મેાટા પુરૂષને સતાપ કર્યાં હેાય તે પણ તે હિતકારી થાય છે પરંતુ અહિ તકારી થતા નથી. જુવાને ગરમ કરેલું દૂધ રોગને નાશ કરનારૂ થાય છે. ૫ સાધુપુરૂષ દાષને અંતરમાંજ પચાવી દે છે.
न मुखेनोद्विरत्यूर्ध्वं हृदयान्न नयत्यधः । जरयत्यन्तरा साधुर्दोषं विषमिवेश्वरः ॥ W
જેમ શ’કર વિષને મુખની બાહેર કાઢતા નથી તેમ હૃદયની નીચે ઉતારતા નથી પર`તુ વચ્ચમાં રાખી જીવે છે, તેમ સાધુપુરૂષ દોષને સુખની ખાહેર કાઢતા નથી, તેમ હૃદયની નીચે ઉતારતા નથી પરંતુ વચમાંજ જીરવી રાખે છે. હું
મહા પુરૂષાની ખરી શક્તિ આપત્તિઓમાંજ દેખાઇ આવે છે.
आर्या
(૭ થી ૧૪ )
आपत्स्वेव हि महतां, शक्तिरभिव्यज्यते न सम्पत्सु ।
अगुरोस्तथा न गन्धः, प्रागस्ति यथाग्निपतितस्य ॥ ७ ॥
પ
મહાન્ પરૂષાની શક્તિ જેવી આપત્તિથ્યામાં પ્રગટી નીકળે છે, તેવી સપત્તિમામાં પ્રગટી નીકળતી નથી, અગરૂની સુગ'ધ અગ્નિમાં પડયા પછી જ હાય છે, તેની પહેલાં તેવી હાતી નથી. ૭
દૃ ણુના જેવા નિમળ હૃદયનેધારણ કરનારા સજ્જનાનેજ. નમસ્કાર છે.
स्वस्त्यस्तु सज्जनेभ्यो येषां हृदयानि दर्पणनिभानि । दुर्वचनभस्मसंगादधिकतरं यान्ति निर्मलताम् ॥ ८ ॥
જેએાનાં હૃદયા દપ ણુની જેમ દુચન રૂપી ભસ્મના સ`ગથી નિર્મળ થાય : છે, તેવા સજ્જન પુરૂષાનું કલ્યાણ થાએ. ૮
∞ ૬ થી ૧૦ સુક્તિ નુક્તાવલી