________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દિતીય મોટાઓને કદિ પણ વિકાર થતો નથી તેનું દ્રષ્ટાંત સહિત
પ્રતિપાદન કરે છે.
અનુ૬૬ (૧ થી ૬ ) गवादीनां पयोऽन्येद्युः, सद्यो वा जायते दधि ।
क्षीरोदधेस्तुनाचापि, महतां विकृतिः कुतः ॥१॥ ગાય, ભેંસ, બકરી વિગેરેનું દૂધ બીજે દિવસે અથવા તરતજ દહિં થઈ જાય છે. પણ દૂધના સમુદ્રનું દૂધ અદ્યાપિ દહીં થયું નથી. અર્થાત્ જે સત્ પુરૂષ છે, તેમને વિકાર કેમ થાય? ન જ થાય. ૧
તે વિષે સમુદ્ર અને હસ્તીનું અસરકારક દૃષ્ટાંત,
रत्नैरापूरितस्यापि, मदलेशोऽस्ति नाम्बुधेः।।
મુale વાતિયા મા, માતા પાર્વાક ને ૨ / સમુદ્ર રત્નથી ભરપૂર છે, તથાપિ તેનામાં લેશ માત્ર પણ મદ થતું નથી. અને હાથીઓ ડાં મતીઓ પ્રાપ્ત કરી મદ વડે વિઠ્ઠલ બની જાય છે. કહેવાને આશય એવો છે કે, ઉત્તમ પ્રકારના પુરૂષો ગમે તેટલે વૈભવ પ્રાપ્ત કરે તો પણ તેઓ ગર્વ કરતા નથી અને ક્ષુદ્ર મનુષ્ય શેડો વૈભવ મળતાં બહેકી જાય છે. ૨. વિકારના બાહ્ય સ્વરૂપનાં દર્શન વિષે શંખનું દષ્ટાંત. .
सन्तो न यान्ति वैवर्ण्यमापत्सु पतितास्वपि ।
घहिना दग्धशङ्खोऽपि, शुक्लत्वं नैव मुञ्चति ॥३॥ સપુરૂષ આપત્તિઓ આવી પડે તે પણ પોતાને વર્ણ બદલતા નથી. શંખને અગ્નિથી બાલ્યો હોય તે પણ તે પિતાને શુકલ વર્ણ છેડતા નથી. ૩ સુવંશ (સારો વાંસ અથવા સારા વંશમાં થયેલા પુરૂષ) કષ્ટમાં
આવી પડે તે પણ કુવચન બોલતા નથી. छिन्नः स निशितैः शस्त्रैर्विद्भश्च नव सप्तधा।
तथापि हि सुवंशेन, विरसं नापजल्पितम् ॥४॥ સારે વંશ-વેણું તીક્ષણ શસ્ત્રથી છેદવામાં આવ્યો, તથા સાત અથવા નવ પ્રકાર વધવામાં આવ્યું, તે પણ તેણે અપશબ્દ ઉચ્ચાર્યા નહીં+૪ ( ૧ ક્રોધાદિ કષાયે ઉત્પન્ન થવાથી માણસ પોતાને વર્ણ બદલે છે એટલે કે ધમાં રત થઈ જાય છે અને અપકૃત્ય કરવાથી શ્યામ થઈ જાય છે.
+ બીજો અર્થ એ પણ થાય છે, જેને સારો વંશ-કલ હોય તેને ગમે તેટલું દુઃખ આપવામાં આવે તેપણ તેવો પુરૂષ મુખમાંથી અપશબ્દો કાઢતા નથી.