________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય
હે રાજા લેકે કહે છે કે, દુર્જનની સાથે રહેનારાઓને વિનાશ થઈ જાય છે. પણ એ વાત મિથ્યા છે. કારણ કે, સર્પની ફણુ ઉપર રહેલા મણિઓને સર્પના વિષને દેષ લાગતો નથી, તેનું શું કારણ? અથવા શું સર્ષ નિર્વિષ છે, એમ સમજવું ? અથવા મણિના સહવાસથી સર્પ પણ નિર્વિષ થતું નથી. ૧૬ મુમુક્ષુ પુરૂષને મન અને શરીર ઉપર કઈ જાતનું દુઃખ લાગતું નથી. क्षितितलशयनं या प्रान्तभैलाशनं वा, सहजपरिभवो वा नीचदुर्भाषितं वा। महति फलविशेषे नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःख मुत्पादयन्ति ।।१७।।
જે મહા પુરૂષો મેક્ષનું મેટું ફળ મેળવવાને માટે હંમેશાં ઉદ્યમવંત થયેલા છે, તેમના મન અને શરીરને પૃથ્વી ઉપર શયન, ભિક્ષાનું જેવું તેવું ભેજન, સ્વાભાવિક પરિભવ, અથવા નીચ લોકોનાં દુર્વચને દુઃખ ઉત્પન્ન કરી શક્તાં નથી. ૧૭ : ઉત્તમ પુરૂષોને પ્રાણાંતકાળે પણ પ્રકૃતિમાં વિકૃતિ થતી નથી.
એમનાતા (૧૮-૧૯) दग्धन्दग्धम्पुनरपि पुनः काञ्चनं कान्तवणे, . घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम् । छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादितं चेक्षुदण्डं, : प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥ १८॥ સેનાને જેમ જેમ બાળે તેમ તેમ તે વિશેષ ચળકતું થાય છે, ચંદનને જેમ જેમ ઘસવામાં આવે તેમ તેમ તે વિશેષ સુગંધી બને છે અને શેલડીને જેમ જેમ, કાપવામાં આવે, તેમ તેમ તે વધારે સ્વાદિષ્ટ બને છે, તે ઉપરથી સમજવાનું કે, પ્રાણુત થાય તે પણ ઉત્તમ પુરૂષની પ્રકૃતિમાં વિકાર થતું નથી. ૧૮ સાધુપુરૂષને દુર્જન ગમે તેટલું દુખ આપે તોપણ તે પિતાને
- સેસ્વભાવ છેડતો નથી. अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो नात्मगन्ध, नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीज्यमानो जहाति । यद्वत्स्वणेन चलति हितं छिन्नघृष्टोपतप्तं,
तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥१५॥ મન્ચાત્તા વૃત્તનું લક્ષણ. “માક્રાન્તા વયિૌ નતૌ રદ્દ વિ.” જેમાં મગણુ, મગણ, નગણ, તગણુ અને તગણુ પછી બે ગુરૂ અક્ષર આવે અને જેનો ઉચ્ચાર કરતાં ચાર, છ અને સાત અક્ષરે વિરામ આવે તે માત્રા છંદ કહેવાય છે.