________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
હિતીય વેદનશેને માટે છે? તે કહે છે કે કર્મ યુગલના સમૂહની સાથે જે સંમિલિત ભાવ, તેનું જે જ્ઞાન તેને લિસતાજ્ઞાન કહીએ. કર્મોએ કરીને આત્મા બદ્ધ છે એવું જે 6યવહારિક સંકલ્પથી જાણવું તેનું જે સમાપતન તેના પ્રતિકાત–નિવારને અર્થે છે. ભાવના જ્ઞાનથી પૂર્ણએ પુરૂષ ક્રિયા કરે નહી તે પણ લેખાતે નથી.
तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ॥
भावनाज्ञानसंपन्नो, निष्क्रि योऽपि न लिप्यते ॥५॥ શબ્દાર્થ– તપ અને શ્રત જ્ઞાનાદિએ મત્ત એ દિયાવાન પણ લેપાય છે. પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એ કિયારહિત પણ લેપતે નથી.
- વિવેચન–-કમરૂપી વનનું દહન કરનાર, બાહા અને અત્યંતર બાર પ્રકારન જે તપ, અનેશ્રત– શાસ્ત્રનું જ્ઞાન આદિ પદે કરીને જાતિ કુલાદિ ગ્રહણ કરવાં. તે તપ અને જ્ઞાનાદિથી મત્ત થયેલ અભિમાની, સંયમ શિયામાં ઉધમવત હોય તે પણ પાપકર્મથી લેપાય છે. સધર્મ સ્વસવભાવને વિષે પુનઃ પુનઃ આત્માને પરિણું મા તે ભાવના રૂપી જ્ઞાને કરીને પૂર્ણ, આવશ્યકાદિક્યા રહિત હોય તે પણ લેપતે નથી, કર્મોથી બંધાતું નથી. તેથી કરીને નિલે આત્મ સંપાદનને અર્થે કિયા કરનારાએ મદને ત્યાગ કર ઈએ. ઉપાધ્યાયજી અન્યત્ર કહે છે.
પરપરનતિ અપની કરમાને, કિરિયા ગ ઘેલે ઉનકું જેન કહે કયું કડિયે, સે મૂરખમેં પહેલે
પરમ ગુરૂ જૈન કહે કયું હવે, જ્ઞાની અને યિાવાન પુરૂષને આત્મા કેવી દૃષ્ટિએ શુદ્ધ થાય છે?
famો નિનામા, ચિત્તય ચારતા
शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लियाशा ॥६॥ શબ્દાર્થ-નિશ્ચય ન કરીને આત્મા અલિપ્ત છે અને વ્યવહારથી લિપ્ત છે. જ્ઞાની અલિપ્ત દષ્ટિએ અને ક્રિયાવાન લિપ્ત દષ્ટિએ તેને શુદ્ધ કરે છે.
વિવેચન-નય વિભાગે કરીને આત્માનું લિસ, અલિપ્તપણું દર્શાવતાં કહે છે કે આત્મા-ચૈતન્ય સ્વરૂપી જીવ નિશ્ચય નયની દષ્ટિએ અલિપ્ત છે. કમ ણુના સંસર્ગથી રહિત છે. વઢી તેનો તે આત્મા અનુત્પન્નાવિનષ્ટ, સ્થિર, એક રૂપ કર્તૃત્વ લેતૃત્વ રહિત છે, વ્યવહાર નથી જોતાં, પર્યાર્ષિક નયથી લિપ્ત છે. કર્મ રિધી