________________
સુસાધુ ( નિલે ૫ )–અધિકાર.
૫
શબ્દા—-પુદ્ગલ ભાવના હું' કર્તા નથી, કરાવનાર નથી અને તદ્ગુણુ અનુયાંયી નથી. આવા આત્મજ્ઞાનવાળા કેમ લેપાય ?
પરિચ્છેદ
વિવેચન—પુલભાવ એટલે પરમાણુથી થયેલા દેહ, કર્યાં, વિષય પંચક, ગતિ, જાતિ, આકાર, ચેાગાદિ, ભાવ તેના કર્તા હું નથી. સ્વતંત્ર નિષ્પાદક નથી. હું જ્ઞાનવાન છું, શુદ્ધાત્મા છું, પરભાવ હાવાથી તેના કર્તા નથી, દરેક વસ્તુનું સ્વ. ભાવને વિષે કર્તૃત્વ છે માટે. એમ ન માનીએ તે અતિ પ્રસંગ દૂષણથી સિદ્ધના જીવને પણ પરભાવ કર્તાપણું આવે. વળી તે પુદ્ગલ ભાવના બીજા પાસેથી હું નિપાદિયતા નથી તથા તેના ગુણુના અનુયાયી–પક્ષપાતી-પશુ હું નથી. આ રીતે સ્વરૂપને વેત્તા જીવ કેમ કરીને લેપાય ? અર્થાત્ ન જ લેપાય.
અંજનથા જેમ ચિત્રાકાશ લેપાતું નથી તેમ હું પુડ્લાથી લેપાતા નથી, એમ ચિંતવનાર જ્ઞાની કદી પણ લેપાતા નથી. लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ॥ ३ ॥
શબ્દા—પુદ્ગલથી પુદ્ગલ સ્કંધ લેપાય છે, પણ 'જનથી ચિત્ર જ્યેામની જેમ હું લેપાતા નથી; એવુ ધ્યાન કરનાર લેપાતા નથી.
વિવેચન-દેહાદિ રૂપ પુગલના સ્કંધ સમૂહ, લિ’ગ-શરીર, પુદ્ગલથી લે. પાય છે. પુદ્દગલથી કરેલા ઉપચય તેમાંજ થાય છે. પરંતુ આત્મામાં થતા નથી. હું સત્ લક્ષણવાળા આત્મા, લેપાતા નથી; મિશ્રિત થતા નથી. ભિન્ન સત્તા સ્વભાવ છે માટે વિવિધ રંગના આલેખની જેમ ગગન, અજનથી—શ્યામ વના પદાપથી–લેપાતુ નથી, તેમ મારા આત્માની શુદ્ધ સત્તામાં પણ કર્મ આલેખ થતા નથી, ચૈતન્ય અચૈતન્ય મિશ્ર થાય જ નહીં. પૂર્ણાંકત પ્રકારનું ધ્યાન કરતા-ચિંતવન કરતા–આત્મા ક્રમ રેણુથી લેપાતા નથી. સ્વ સ્વભાવને અનુયાયી પરિણામવાળી પરિણતિ છે માટે.
નિલે ૫ જ્ઞાનીની ક્રિયા સર્વત્ર ઉપયાગી થાય છે.
लिप्तताज्ञानसम्पातप्रतिघाताय केवलम् ।
निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ।। ४ ।।
શબ્દા —નિલે પ જ્ઞાનને વિષે મગ્ન એવા પુરૂષની સ` ક્રિયા કેવળ લિસતા જ્ઞાન સંપાતના નિવારણ અર્થે છે.
વિવેચન--નિલે પ એટલે આત્મા નિખ`ધ છે એવા ભાવે કરીને થયેલે જે પ્રતિભાસ—જે જ્ઞાન-તેને વિષે જેનુ ચિત્ત સ’લીન છે, એવા પુરૂષની ૨૨ ક્રિયા