________________
પરિચ્છેદ
ગુરૂસ્વરૂપ—અધિકાર.
જેએ શુદ્ધ એષણા સમિતિ સહિત છે. તેએ જ ગુરૂ થવાને યાગ્ય છે.
स्वतो मनोवचनशरीरनिर्मितं, समाशयाः कटुकरसादिकेषु ये । न भुञ्जते परमसुखैषिणोऽशनं, मुनीश्वरा मम गुरवो भवन्तु ते ॥ १२ ॥
પરમ સુખ-મેાક્ષ સુખની ઇચ્છા રાખનારા જે ગુરૂએ કટુ અને મધુર રસ વગેરેમાં સમાન દ્રષ્ટિવાળા થઈ પાતાના ઉદ્દેશથી મન, વચન અને કાયાથી નિર્મિત એવુ· અશન ( ભેાજન ) લેતા નથી, તેવા મુનિ મારા ગુરૂ થાએ. ૧૨ ભડાપકરણાદિ નિક્ષેપણ સમિતિ સહિત સર્વ પ્રાણી ઉપર દયાળુ એવા ગુરૂએ જ જન્મ જરા અને મૃત્યુને કપાવનાર છે.
૧૦૫
शनैः पुरा विकृतिपुरस्सरं च ये, विमाक्षणग्रहणविधिं वितन्वत । कृपापरा जगति समस्तदेहिनां धुनन्ति ते जननजरा विपर्ययान् ॥ १३ ॥
જેએ પ્રથમ હળવે હળવે વિકૃતિ ( યત્ન ) પૂર્વક ભંડઉપકરણાદિ માક્ષણ અને ગ્રહણુના વિધિ કરે છે અને જે જગતના સર્વ પ્રાણીની ઉપર દયાવાળા છે, તેવા ગુરૂએ જન્મ, જરા અને મૃત્યુને કપાવે છે. ૧૩
શુદ્ધ પરિષાપનિકા સમિતિ જાણનારા મુનિએ જ ગુરૂ થવાને ચાગ્ય છે.
सविस्तरे धरणितलेऽविरोधके, निरीक्ष्यते परजनताविनाकृते । त्यजन्ति ये तनुमलमङ्गिवर्जिते, यतीश्वरा मम गुरवो भवन्तु ते ॥ १४ ॥
વિસ્તારવાળી, અનિાખી, અન્ય જનથી રહિત, ( અથવા અન્યની માલિકી વિનાના પ્રદેશ ) અને નિર્જીવ એવી ભૂમિ ઉપર નિરીક્ષણ કરીને જે મલત્યાગ કરે છે, તેવા યતીશ્વરા મારા ગુરૂ થાએ. ૧૪
જે ધૈર્યના મળથી ઇંદ્રિયરૂપી શત્રુઓને જીતનારા છે, તેવા ગુરૂ જ હર્ષ આપનારા થાય છે. शरीरिणामसुखशतस्य कारणं, तपोदयाशमगुणशीलनाशनम् । जयन्ति ये धृतिबलतोऽक्षवैरिणं, भवन्तु ते यतिवृषभा मुदे मम ।। १५ ।। પ્રાણિગ્માને સેકડો દુઃખનું કારણુ રૂપ અને તપ, દૈયા, શમ, ગુણુ અને શીળને નાશ કરનાર ઇંદ્રિય રૂપી શત્રુને જે ધૈર્યના મળથી જીતી લે છે, તે
૧૪