________________
પરિચ્છેદ
સુસાધુ-(મિ) અધિકાર. વિવેચન–સાંસારિક તૃપ્તિ માત્ર બ્રાંતિરૂપ છે એમ બતાવતાં કહે છે કે હે ચેતન, કર્મોના ઉદયથી થતા જન્માદિ રૂપ ભવને વિષે અભિમાનિકી એટલે મહાદય મિશ્રિત અહંતાજ્ઞાન તે અભિમાન, તેથી થતી જે તૃપ્તિ તે બેટી છે. છતાં મન ક૯૫નાથી અહીં માનેલી માત્ર ભ્રાંતિરૂપ છે. રાત્રિને વિષે સ્વપ્નમાં જેમ મહારા
જ્યાદિની પ્રાપ્તિ થાય છે, તેની જેમ અભિલાષની શાંતિ મિથ્યા છે. યથાર્થ તૃપ્તિ કઈ છે? તે કહે છે. આત્મવીર્ય એટલે જીવની સહજ શક્તિને ઉલ્લાસ, તેની વૃદ્ધિ કરનારી ભ્રમ રહિત સદ્દજ્ઞાનવાળાની તૃપ્તિ એજ ખરી છે–સત્ય છે. જ્ઞાનીને આત્મતૃપ્તિ જ છે, તેને વિષે પરતૃમિને સમારેપ
ઘટતો નથી. पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना।
परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥५॥ શબ્દાર્થ પુદગલથી પુદ્ગલ તૃપ્તિ પામે છે, અને આત્મા આત્માથી તૃપ્તિ પામે છે. માટે પરતૃપ્તિને સમારા૫ જ્ઞાનીને ઘટતું નથી..
વિવેચન–હે ચેતન,! દેહ, ઈદ્રિય, મન આદિ મૂર્તિમાન પુદગલજન્ય ૫દાર્થો, આહાર, વસ્ત્ર, અલંકારાદિ પુણલાથી તૃપ્તિ પામે છે, કારણકે તેઓને સમાન ધર્મ છે, જ્યારે આત્મા-જીવ અનિચ્છાદિ સવભાવથી તૃપ્ત થાય છે. પરંતુ પુદગલથી તૃપ્ત થતું નથી; કારણકે તેમને વિલક્ષણ ધર્મ છે. ઉક્ત કારણથી જા છે, વસ્તુ રવભાવ જેણે એવા જ્ઞાનીને, પરકૃત તૃપ્તિને સમારો૫, ઉપચાર, ઘટતું નથી, ધર્મમાં સુખ માનવું એ બુદ્ધિને વિપસ છે. આ લોકના પદાર્થોથી બાહ્ય એવી પરબ્રહ્મની તૃપ્તિના સ્વાદને
લેકે જાણતા નથી. मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात् ।
परब्रह्मणि तृप्तिा, जनास्तां जानतेऽपि न ॥६॥ શબ્દાથ–પરબ્રાને વિષે જે તૃમિ છે, તેને લેકે ઈન્દ્રિયના રસથી અગ્રાહા સ્વાદિષ્ટ વૃતશાકાદિમાં અને ટશ્ય બાહ્ય વિષમાં જાણતા પણ નથી.
વિવેચન–જે પર ઉપભેગમાં તૃપ્તિ માને છે તે સત્ય તૃપ્તિને જાણતા નથી, તે બતાવે છે. હે મુનિ, મિષ્ટ રસ યુક્ત જે ધૃત અને અતિ પ્રધાન તિક્ત આ રસાતિએ સંથકૃત એવાં શાક તેના આસ્વાદનથી જેના સ્વરૂપનું અનુમાન થઈ શકે નહીં તેવી, અથવા મહર ભોગ સાધન રાજ્યને વશવત, ભેગલુ