________________
પદિ
સુસાધુ અધિકાર
દૂર રહેનારા છે, જેઓ આત્મહિતનું ચિંતવન કરનારા છે, જેમની સર્વ પ્રવૃત્તિ શાંત હોય છે, જેમનું સ્થાન સ્વ અને પારને માટે સફળ છે, અને જેઓ સર્વ સંકપોથી મુક્ત થયેલા છે, તેવા મુક્ત પુરૂષ આ લેકમાં મુક્તિના પાત્ર કેમ ન બને? ૬૩
| મુનિ વર્તન કેવું આશ્ચર્યકારક છે? सकलविमलबोधो देहगेहाद विनिर्यन् , ज्वलन इव स काष्ठं निष्टुरं भस्मयित्वा। पुनरपि तदभावे प्रज्वलत्युज्वलः सन् , भवति हि यतिवृत्तिः सर्वथाश्चर्यभूमिः॥१४॥
જેમ અગ્નિ કઠોર કાષ્ઠને બાળીને કાષ્ટનો અભાવ છતાં ઉજવળ થઈ પ્રજવલિત રહે છે તેમ સર્વ પદાર્થોને તે નિર્મળ બેધ, દેહરૂપી ઘરમાંથી નીકળી પાપને નાશ કરી ઉજવળ થઈ પ્રજ્વલિત રહે છે. તેથી મુનિવૃત્તિ સર્વથા આશ્ચર્થની ભૂમિરૂપ છે. ૬૪ આ જગતમાં ગુરૂ શિવાય બીજે કાઈ નરકમાંથી બચાવનાર નથી.
શિવરા. पिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः, सुहृत्स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमज्जन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं,
गुरोर्धर्माधर्मप्रकटनपरात्कोऽपि न परः॥६५॥ ધર્મ તથા અધર્મને પ્રગટ કરનારા ગુરૂ શિવાય પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રોને સમૂહ, મિત્ર, સ્વામી, મદ ભરેલા હાથી, સુભટ, રથ, અશ્વ અને પરિવાર કે બીજો કોઈ પણ (પદાર્થ) નરકના ખાડામાં બુડતા એવા જીવને બચાવવાને સમર્થ થઈ શકતા નથી. ૬૫ જ્યારે સંસાર સમુદ્રને કાંઠે પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યનું વર્તન
કેવું થાય છે?
- રિળt. विषयविरतिः सङ्गत्यागः कषायविनिग्रहः,
शमयमदमास्तत्वाभ्यासस्तपश्चरणोद्यमः । : દરિળી છંનું ઢક્ષણ. “ રસયુકાદ: સૌ ગ્રૌ સર્જી નો ચટ્ટા રિળ તતા” જેમાં ર ગણ, સ ગણ, મ મg, ૨ ગણું, ગણું, અને છેલ્લા બે અક્ષરમાં લઘુ, ગુરૂ આવે છે જેનો ઉચ્ચાર કરતાં છે, ચાર અને સાત અક્ષરેએ વિરામ આવે છે એમ એક ચરણમાં સત્તર અક્ષરો ગણાય છે એવાં ચાર ચરણ મળી ની છંદ કહેવાય છે. -