________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દિતીય સર્વમાં સમદર્શી મહાત્મા તે કોઈ એક જ હોય છે.
सौधोत्सङ्गे इमशाने स्तुतिशपनविधौ कर्दमे कुङ्कमे वा, पल्य) कणकाग्रे दृशदि शशिमणौ चर्मचीनांशुकेषु । शीर्णाङ्के दिव्यनायोमसमशमवशाद्यस्य चित्तं विकल्पै
नालीढं सोऽयमेकः कलयति कुशलः सामलीलाविलासम् ॥ ७७॥ મહેલના અગ્ર ભાગે કે મશાનમાં, સ્તુતિ કે શાપમાં, કાદવ કે કેશરમાં, ૫લંગમાં કે કાંટા ઉપર, પાષાણુમાં કે ચંદ્રકાંત મણિમાં, ચર્મમાં કે ચીનાઈ વસ્ત્રમાં અને શીણ થયેલા ભાગમાં કે દિવ્ય વનિતામાં જેનું હૃદય અસમાન શમને વશ થઈ સંકલ્પ-વિ૫ કરતું નથી, એ કઈ એક મહાત્મા જ સામ-શાંતિની લીલાને વિલાસ અનુભવે છે. ૭૭ માણસ બીજા કાર્યો પોતાની જાતે કરી શકે છે, પરંતુ ધર્મનું ' કાર્ય તે ગુરૂથી જ કરી શકાય છે, તે
સાર્યા. इहलोकविधीन्कुरुते, स्वयं जनो न तु गुरुं विना धर्मम् ।
अश्वो हि तृणान्यत्ति, स्वयं घृतं पाय्यतेऽन्येन ॥ ७८॥ . માણસ આ લેકના બીજા કાર્યો પિતાની જાતે કરી શકે છે, પણ ગુરૂ વિના પિતાની જાતે ધર્મ કરી શકતું નથી. ઘેડે ઘાસ પિતાને મેળ ખાય છે, પણ તેને ઘી તે બીજે જ પાય છે. ૭૮
જેમ સમુદ્રમાં પુષ્કળ રત્નો હોય પણ તે સર્વ આપણે ગ્રહણ કરી શકતા નથી તેમ સુસાધુમાં અનેક ગુણ રહેલા છે, પણ તે બધા વર્ણન કરવાને આપણે શકિતમાન નથી તેથી સુસાધુ અધિકારના પેટા વિભાગના અધિકારોનું વર્ણન કરવાને અવકાશ લેવા માટે આ સુસાધુ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.