________________
૧૬
'
સકસિદ્ધિ
‘ ઉજ્જવલ મનુષ્યને માટે સંચિત ચૌવનકેશમાં
” નામના કોઈ શબ્દ હાતા નથી.’
અસફળ ’
- જે કેટલાક લોકો કહે છે કે કરી બતાવવામાં જ જીવનની ખરી
——બુલ્ગર લિટન તુ નહી કરી શકે, તે મહત્તા છે.’ વાલ્ટર વેગહાટ
6
આપણી ઈચ્છાશક્તિ મુજબ જ આપણે નાના અગર મેાટા હાઈ એ છીએ.’
—સ્માઈસ
6
ફતેહ મેળવવા માટે જે શક્તિ અને સંકલ્પ જોઈ એ, તે નહિ બતાવવાથી જીવનની મહાનમાં મહાન નિષ્ફળતા ઉત્પન્ન થાય છે.’
સલ્પ છે.’
—વ્હીપલ · સાચામાં સાચુ અને ખરામાં ખરૂ ડહાપણ તે દૃઢ —નેપાલિયન આ વિવેચનના સારરૂપે અહી અમે એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે કુંભાર, જેમ હાથની કરામત વડે માટીના પીડામાંથી મનગમતું વાસણ બનાવી શકે છે, તેમ મનુષ્ય પેાતાની સંકલ્પશક્તિની કરામત વડે પેાતાના જીવનને મનગમતા ઘાટ ઘડી શકે છે. આના અથ એમ સમજવાના કે મનુષ્ય જો કવિ થવા ઈચ્છે તેા કવિ થઈ શકે છે, લેખક થવા ઈચ્છે તેા લેખક થઈ શકે છે, કોઈ પણ વિષયને રધર વિદ્વાન્ થવા ઇચ્છે તેા ધુરંધર વિદ્વાન થઈ શકે છે અને કુશળ ચિત્રકાર, સ્થપતિ, સંગીતકાર, ડૉકટર, ધારાશાસ્ત્રી, વૈજ્ઞાનિક, વ્યાપારી, રાજદ્વારી પુરુષ, ભક્ત, યાગી કે સત બનવા ઈચ્છે તે તેમ કરી શકે છે.