________________
હવે પછી પ્રકટ થશે-મંત્રશાસને એક અદભુત ગ્રંથ
મંત્રદિવાકર
લેખક : વિદ્યાભૂષણ ગણિતદિનમણિ શતાવધાની
પંડિત શ્રી ધીરજલાલ શાહ આ ગ્રંથમાં અનેક જાતના અનુભવસિદ્ધ મંત્રપ્રગ રજૂ કરવામાં આવશે, જેમાં વિવિધ રોગ મટાડવાના, વિષ ‘ઉતારવાના, લક્ષ્મી વધારવાના, જિત મેળવવાના તથા બીજા પણ એવાજ પ્રગને સમાવેશ થશે. ઉપરાંત કેટલાક મહત્વના યંત્રે તથા તંત્રપ્રયોગો પણ આપવામાં આવશે કે જેના આધારે મનુષ્ય સુખ, સંપત્તિ, આરોગ્ય, યશ વગેરેની પ્રાપ્તિ કરી શકે તથા અચિંત્ય કામ કરવાને શક્તિમાન થાય.
આ ગ્રંથની છપાઈ, સુઘડતા, બાંધણ તથા પૃષ્ઠસંખ્યા મંત્રવિજ્ઞાન તથા મંત્રચિંતામણિ જેટલી જ રહેશે, એટલે કે ૩૭૬ પૃષ્ઠની હશે. તેનું મૂલ્ય રૂા. ૭-૫૦ રહેશે. પિસ્ટેજ ખર્ચ અલગ.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯