Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 252
________________ મંત્રસૃષ્ટિનાં અવનવાં રહસ્યોને પ્રકટ કરતે મંત્રવિજ્ઞાનની પૂર્તિ કરનારે અજોડ ગ્રંથ મંત્રચંતામણિ * આ ગ્રંથ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણું પરિશ્રમે તૈયાર કરેલ છે અને તેમાં પિતાના અનુભવે ઉપરાંત અનેક મંત્રપ્રયોગ પણ આપેલા છે. છે આ ગ્રંથ ઊંચા મેપથીલે કાગળ પર સુંદર રીતે છપાયેલે છે, તથા પાકા બાઈન્ડીગમાં દ્વિરંગી પૂંઠા સાથે તૈયાર થયેલ છે. પૃષ્ઠ સંખ્યા ૩૭૬. છે. આ ગ્રંથનું મૂલ્ય રૂા. ૭-૫૦ છે. રજી.પિ. ખર્ચ રૂા.૧-૨૫. વી. પી. થી મોકલાય છે. છે આ ગ્રંથમાં ૩ ખંડે તથા ૩૩ પ્રકરણે અપાયેલાં છે, તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે. * આ ગ્રંથમાં વેદો, ઉપનિષદો, પુરાણ, તંત્રગ્રંથ, તેમજ જૈન ધર્મના મળી આશરે ૮૫ જેટલા ગ્રંથની સાક્ષીઓ આપવામાં આવી છે, તેમજ તેનું સંકલન ઘણું કાળજીથી કરેલું છે. મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બિલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯૦ અમદાવાદ તથા મુંબઈના જાણીતા બુકસેલરે સાસેથી મળી શકશે.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256