________________
[ ૯ ]
આશાવાદી અનેા
કોઇપણ પ્રવૃત્તિ કે કાર્ય અંગે ઇચ્છા કે સંકલ્પ કર્યાં પછી પ્રયત્નો શરૂ થાય છે, પુરુષાર્થ અજમાવવામાં આવે છે, પણ અંતર આશાવાદી ન હેાય તેા એ પ્રયત્ને—એ પુરુષા મંદ પડી જાય છે, અથવા તે તેના એકાએક અત આવી જાય છે; તેથી આશાવાદી બનવાની અત્યંત જરૂર છે.
અહીં અમે એટલું ભારપૂર્વક કહેવા ઇચ્છીએ છીએ કે ‘ જીવનમાં તમે ગમે તે વાદ (Theory) અપનાવજો, પણ ભલા થઈને નિરાશાવાદ અપનાવશે નહિ. જો ભૂલેચૂકે એ વાદને અપનાવ્યે કે એની છાયામાં આવી ગયા, તે તમારી સર્વ આશાએ પર પાણી ફરી વળશે, તમે એક યા બીજી રીતે પીછેહઠ કરવા લાગશે। . અને આખરે તમારી સ્થિતિ ગાંભુ ગામ પર ચડાઇ કરવા જનારા દરજી જેવી થઇ પડશે.” ગાંભુ ગામ પર દરજીઓની ચડાઈ
ગુજરાતના ગાંભુ ગામમાં એક દરજી-કુટુંબનું અપમાન થયું. આ દરજી-કુટુ ંબે આ મામતની પાતાની જ્ઞાતિને