Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 239
________________ ૨૨૪ સંકલ્પસિદ્ધિ - સંકલ્પશક્તિ વધારવા માટે નીચેના પ્રયોગ અજમાવી જેવા જેવા છે - (૧) કઈ પણ કામ નિયત સમયે શરૂ કરવું અને નિયત સમયે પૂરું કરવું. (૨) વિદને આવવા છતાં કામને છેવું નહિ. (૩) બાગ-બગીચામાં ફરવા ગયા હોઈએ ત્યાં વૃક્ષોની લીલી ઘટા સામે એકી ટશે જોયા કરવું. આ પ્રકિયા ૧૦ મીનીટ સુધી ચાલુ રાખવી. (૪) બંને ભૃકુટિઓની વચ્ચે એક કાળું ટપકું કરવું અને દર્પણમાં મુખ જોઈ પેલા કાળા ટપકાં પર દૃષ્ટિ સ્થિર કરવી. ૩-૪ મીનીટથી વધારીને આ સમયને ૧૦ મીનીટ કરવો. આંખમાં ઝળઝળિયાં આવી જાય તે લૂછીને ફરી પણ પ્રયાસ કરે. પણ અનુકમે આગળ વધવાનું રાખવું. : (૫) કઈ પણ કામ નિર્ભય બનીને કરે. (૬) દૃષ્ટિને સ્થિર કરતાં શીખો. બે ત્રણ મીનીટથી માંડીને દશ મીનીટ સુધી એ ક્રિયા ચાલુ રાખો. નિયમિત પ્રયાસ કરવાથી સંકલ્પશક્તિ વધે છે અને તેનાં પરિણામો ઉપર જણાવ્યું તેમ ઘણું આશ્ચર્યકારી આવે છે. સર્વ પાઠકે સંકલ્પશક્તિના ગ્ય વિકાસ વડે પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે, એવી મંગલ ભાવના સાથે આ ગ્રંથનું લેખનકાર્ય પૂર્ણ કરીએ છીએ. સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256