Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 220
________________ સમ્રુસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ અમે તેમાં એટલું ઉમેરીએ છીએ કે ' સંકલ્પશક્તિ તેમાં ઘણી સહાય કરે છે.’ નિર્ધનતા, દરિદ્રતા કે રકતાના સતત વિચારાથી. જેમનાં મન દુષિત થયેલાં છે તથા જેમણે એમ જ માની લીધેલુ છે કે ૮ આ જીવનમાં આપણે ઊંચા આવી રહ્યા !? તેમના ગળે અમારાં આ વચને નહિ ઉતરે, પણ અમે ફરીને ભારપૂર્વક કહીએ છીએ કે તમે સંકલ્પશક્તિની · સહાયથી પૂરતા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરી શકે છે.’ ૨૦૫. જેએ ધંધા-રાજગારમાં આગળ વધ્યા, વ્યાપારી ક્ષેત્રે ઝળકી ઉઠચા કે મેાટા ઉદ્યોગપતિની ખ્યાતિ પામ્યા, તેમના જીવનના ઊંડા અભ્યાસ કરશે! તે ત્યાં તમને સંકલ્પ, આત્મશ્રદ્ધા અને પુરુષાર્થના ચમત્કાર જ નજરે પડશે. જો કોઈ ધંધા-રાજગાર કરવા હોય તે પ્રથમ મનમાં એવા સંકલ્પ કરવા પડે છે કે ‘હુ આ ધંધા–રાજગાર કરીશ.’ ત્યાં આત્મશ્રદ્ધા એમ કહે છે કે આ ધંધા-રોજગારમાં હુ જરૂર ફ્ાવીશ. ’ અને પુરુષાર્થ ના આશ્રય લેતાં તથા પ્રાથમિક કેટલીક મુશ્કેલીઓ આળગતાં ધંધા-રાજગારની જમાવટ થવા લાગે છે તથા તેમાંથી યશ્રેષ્ઠ ધનપ્રાપ્તિ થઈ શકે છે. ' એટલી વાત લક્ષ્યમાં રાખા કે કેઈ ધંધા-રાજગાર નાના નથી. જો તેને ખીલવવામાં આવે તે તે મેટા થઈ શકે છે અને તેના દ્વારા મનમાની ધનપ્રાપ્તિ કરી શકાય છે. · ધૂળ-માટીના ધંધામાં તે શું? ’ એમ કહેનારને અમે જણાવવા ઇચ્છીએ છીએ કે ઘાઘા વગેરે સ્થળેથી લાલ માટી

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256