Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 200
________________ નિરોગીપણુ ૧૮૫ રહે તે જ ધન, સંપત્તિ, અધિકાર યશ કામના છે, અન્યથા તેની પાછળ દોડવાના કોઈ અર્થ નથી. 6 મહાત્મા ગાંધીજીએ કહ્યુ છે કે ઈશ્વરીય નિયમે પાળવાથી જ શરીર નીરોગી રહી શકે છે, શૈતાનીય નિયમે પાળવાથી નહિ. જ્યાં સાચુ આરેાગ્ય છે, ત્યાં જ સાચું સુખ છે.’ ’ ઇશ્વરીય નિયમે એટલે પ્રાકૃતિક નિયમ (Natural laws). તે આપણે ખરાખર પાળીએ તે આપણુ શરીર નીરોગી રહી શકે છે. પરંતુ આપણે તે નિયમેા પાળવાની દરકાર કરીએ છીએ ખરા ? આપણા મનમાં મોટા ભાગે સેતાન સવાર થાય છે અને તે જેમ ચલાવે તેમ ચાલીએ છીએ. પછી નીરોગી અવસ્થાની આશા શી રીતે રાખી શકીએ ? 6 ૫. શિવદત્તજી શર્મા કહે છે કે · રોગ અને નિલતા પ્રાય: પ્રકૃતિના નિયમાનું ઉલ્લંઘન કરવાથી આવે છે. પ્રકૃતિના નિયમે। અનુસાર ચાલવાથી નથી તેા કોઈ રાગ થતા કે નથી કોઇ પ્રકારની નિ`લતા આવતી. બલ્કે આરેાગ્ય, અળ, બુદ્ધિ અને આયુની નિરંતર વૃદ્ધિ થતી રહે છે. તેને વૃદ્ધાવસ્થાનું કષ્ટ પણ થતુ નથી. અથવા તો એમ કહેવુ જોઈએ કે તેને વૃદ્ધાવસ્થા આવતી જ નથી.’ પ્રકૃતિના નિયમ કઠિન નથી, એ તદૃન સીધાસાદા છે, પણ તે આપણે ખરાખર સમજી લેવા જોઇએ અને તેને ચીવટથી અનુસરવુ જોઈ એ, તેને સારાંશ અહીં આપવામાં પાવે છે.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256