________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૩
ટીકાર્ય :
મૈત્રી ..... વિમાવત્, મૈત્રી-સૌહાર્દ, કરુણા-કૃપા, મુદિતા-હર્ષ, ઉપેક્ષા=ઔદાસીન્ય અર્થાત્ ઉદાસીનભાવ.
આ મૈત્રી આદિ સુખવાળા જીવોમાં, દુ:ખવાળા જીવોમાં, પુણ્યવાળા જીવોમાં અને અપુણ્યવાળા જીવોમાં યથાક્રમ વિભાજન કરવી જોઈએ. તથાદિ– તે આ પ્રમાણે –
બ્રુિતેષુ ..... રૂં , સુખવાળા જીવોમાં એમનું સુખીપણું સાધુ-સુંદર છે, એ પ્રમાણે મૈત્રી કરવી જોઈએ, પરંતુ ઇર્ષ્યા કરવી જોઈએ નહિ.
૩ઃવિતેષ..... તારણ્યમ્, દુ:ખવાળા જીવોમાં કેવી રીતે એમના દુ:ખોની નિવૃત્તિ થાય એ પ્રકારે કૃપા જ કરવી જોઈએ, પરંતુ તટસ્થતા ધારણ કરવી જોઈએ નહિ.
પુછવ— .....વિપ, પુણ્યવાળા જીવોમાં પુણ્યના અનુમોદનથી હર્ષ જ કરવો જોઈએ, પરંતુ કેમ આ લોકો પુણ્યવાના છે, એ પ્રકારે વિદ્વેષ કરવો જોઈએ નહિ.
પુષ્યવસ્તુ ન વા પમ્ અપુણ્યવાળા જીવોમાં ઔદાસીન્ય=ઉદાસીનભાવ, ભાવન કરવો જોઈએ, અનુમોદન કે દ્વેષ કરવો જોઈએ નહિ.
સૂત્રે ... પ્રતિપવિતા: આ પ્રસ્તુત સૂત્રમાં સુખ-દુ:ખાદિ શબ્દથી તદ્દાન-સુખ-દુ:ખાદિવાખા પ્રતિપાદિત કહેલા છે. તેથી ટીકાકારે સુવ્રત, ૩:વિત, પુખ્યવાન, અને પુત્રીનું ગ્રહણ કરેલા છે.
મૈત્રી આદિ ચાર ભાવનાનું નિગમન કરતાં કહે છે – તવં..... સપદ્યતે, આ રીતે મૈત્રાદિ પરિકર્મથી ચિત્ત પ્રસાદ પામે છતે અર્થાત્ પ્રસન્ન થયે છતે, સુખથી સમાધિનો આવિર્ભાવ થાય છે અને આ મૈત્રી, કરુણા, મુદિતા ઉપેક્ષારૂપ પરિકર્મ બાહ્ય કર્મ છે.
જે પ્રમાણે – ગણિતમાં મિશ્રકાદિ વ્યવહાર સરવાળો કે ગુણાકાર આદિ કરવાનો વ્યવહાર, ગણિતની નિષ્પત્તિ માટે ગણિતની સિદ્ધિ માટે, સંકલિતાદિકર્મના ઉપકારકપણાથી પ્રધાનકર્મની નિષ્પત્તિ માટે થાય છે ગણિતની સંખ્યાની પ્રાપ્તિ માટે થાય છે. એ પ્રમાણે દ્વેષ-રાગ આદિના પ્રતિપક્ષભૂત મૈત્રી આદિ ભાવનાથી સમુત્પાદિત પ્રસાદવાળું ઉત્પન્ન થયેલી પ્રસન્નતાવાળું, ચિત્ત સંપ્રજ્ઞાતાદિસમાધિ યોગ્ય થાય છે.
કેમ દ્રષ-રાગાદિના પ્રતિપક્ષભૂત મૈત્રી આદિ ભાવનાથી સંપ્રજ્ઞાતાદિસમાધિને યોગ્ય ચિત્ત બને
તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
પાવેa .. Thપ્રતા | રાગ-દ્વેષ જ મુખ્યપણાથી વિક્ષેપોને ઉત્પાદન કરે છે અને તે બે રાગ અને દ્વેષ, જો મૂળ સહિત ઉન્મલિત થાય તો=મૂળ સહિત નાશ પામે તો, પ્રસનપણાને કારણે મનની એકાગ્રતા થાય છે. ll૧-૩૩/l.