________________
૧૮૪
ભાવાર્થ:
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૪
પાતંજલયોગસૂત્ર ૨-૧૩માં કર્માશયના જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ત્રણ વિપાકો બતાવ્યા. તેથી ફલિત થાય છે કે, જાતિ વગેરે કર્મના ફળો છે. વળી તે જાતિ વગેરે જીવમાં સુખ-દુઃખરૂપ કાર્ય કરે છે, તે સુખ-દુઃખરૂપ કાર્ય પોતાના કારણ એવા કર્મના અનુસારે કરે છે તે બતાવવા માટે કહે છે
સૂત્ર :
ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् ॥२- १४॥
સૂત્રાર્થ :
પુણ્યરૂપ અને અપુણ્યરૂપ હેતુપણું હોવાથી તે=જાતિ વગેરે, આહ્લાદ અને પરિતાપ ફળવાળા છે. II૨-૧૪||
ટીકા :
‘તે કૃતિ’-સ્રાવ:=મુસ્તું, પરિતાપો-વુ:ણું, દ્વાપરિતાપી તં યેમાં તે તથોત્તા:, पुण्य=कुशलं कर्म, तद्विपरीतमपुण्यं, ते पुण्यापुण्ये कारणं येषां ते (तथा) तेषां भावस्तस्मात् एतदुक्तं भवति-पुण्यकर्मारब्धा जात्यायुर्भोगा ह्लादफला अपुण्यकर्मारब्धास्तु परितापफलाः, एतच्च प्राणिमात्रापेक्षया द्वैविध्यम् ॥२- १४॥
ટીકાર્ય
ह्लादः તસ્માત્, હાદ=સુખ, પરિતાપ-દુ:ખ, હાદ=આહ્વાદ અને પરિતાપ ફળ છે જેઓને તે તેવા હેવાયેલા છે=આહ્લાદફળવાળા અને પરિતાપફળવાળા હેવાયેલા છે.
પુણ્ય-કુશળ કર્મ, અને તેનાથી વિપરીત-પુણ્યથી વિપરીત અપુણ્ય તે-પુણ્ય અને અપુણ્ય કારણ છે જેઓને તે તેવા છે=પુણ્ય અને અપુણ્ય હેતુવાળા છે તેનો ભાવ પુણ્યહેતુપણું અને અપુણ્યહેતુપણું, તેનાથી=પુણ્યહેતુપણાથી અને અપુણ્યહેતુપણાથી જાતિ વગેરે આહ્લાદફળવાળા અને પરિતાપફળવાળા છે, એમ અન્વય છે. एतदुक्तं भवति
આ કહેવાયેલું થાય છે=સૂત્રના ક્શનથી આ હેવાયેલું થાય છે.
પુછ્યું .... દૈવિધ્યમ્ । પુણ્યકર્મથી આરબ્ધ એવા જાતિ, આયુષ્ય અને ભોગો આહ્વાદ ફળવાળા છે. વળી અપુણ્યર્ક્સથી આરબ્ધ એવા જાતિ, આયુષ્ય અને ભોગો, પરિતાપફળવાળા છે અને આ પ્રાણીમાત્રની અપેક્ષાએ વૈવિધ્ય છે-બે પ્રકારે છે. II૨-૧૪||