________________
એ ઝેરરૂપ થતું નથી, “શત્રુને બેડીથી બાંધી, પછી એ ફરી શત્રુરૂપ થત નથી, એવું શત્રુ તો એકલા આ સાક્ષર પ્રોફેસર કહી શકે ! બાકી ઝેરમાં તેવું કહી શકાય . (૬)સત્ર બીજાના ટીપ્પણમાં –ટીકાકારે લીધેલા ધૂને બદલે રઘુર શબ્દને પ્રોફેસરે “તદ્દન જુદા અર્થવાળો છે,” એમ અદ્ધર આક્ષેપ કર્યો. વસ્તુતઃ એ બીજે ય આવે છે. વળી, રીલનું ઐકય પણ ગણાય છે
(૭) તિગિચ્છા સત્ય નો નો અર્થ ચિકિત્સાશાસ્ત્ર એટલે વાઢકાપનું શસ્ત્ર કરી વિદ્વત્તાનું પ્રદર્શન કરવામાં છે એટલું જોવું ચૂક્યા કે આ વિશે પણ આજ્ઞાનું છે આજ્ઞા એટલે જિનઆગમ. એને શસ્ત્ર નહિ, પણ શાસ્ત્ર કહેવું ઉચિત છે, જેમાં કર્મવ્યાધિની ચિકિત્સા ઉપદેશી છે
(૮) ગુજળrvરની આગળ “સન ઉમેરવાનું સૂચવતાં છે એ , ન સમજ્યા કે લેકવિરુદ્ધને જે તજે છે તે વર્તમાનમાં અનુકંપાવાળો બનીને નહિ, હિતુ અહિંસાદિ વ્રતો લીધા હોઈને અનુક પાવાળો પૂર્વેથી જ બની ચૂક્યો છે તેથી” “સ' તો વર્તમાનકાળ સૂચવે છે, તો પછી જે વર્તમાનમાં અનુકંપાવાળા બનતો હોય તો વ્રત લીધેલા ભૂતકાળમાં અનુકપા ક્યા રહી? માટે છે. તે ને અધ્યાહાર ખોટો છે
(૯) “નાનિરમાં ના અને ઉત્તર એમ પદચ્છેદ સમજી છે ભૂલ કાઢતા પહેલા સમજવુ ઘટે કે આ સમર્થ શાસ્ત્રપિતા તો સ ધિ કરીને લખે છે, તેથી ત+નિહ્વ=નિર એ જ ભાવ છે નહિતર નિષેધ માટે કઈ સ્થાને “ના” પદ ન લખનાર ગ્રંથકાર અહિ કેમ લખે ?
(૧૦) સૂત્ર ત્રીજાના ટિપ્પણમાં– safહત્તમાં “ઉપધિ એટલે કે માયા લેવી છે, ત્યા “ઉપાધિ” એટલે કે સાંસારિક આસકિત એ છે ને નો અર્થ એગ્ય નથી કેમકે એમ કેઈ મુમુક્ષુ સાસારિક આસક્તિવાળા બને, તેથી કાંઈ મોહાંધ માબાપ રજા આપે, એ ન બને એ તે નિમિત્તોતિષ કથન વગેરે કાઈ ઊભુ કરે, અને તેથી પેલા રજા આપે તો આપે, એવો સ ભવ છે વળી અહિં કaif શબ્દ પણ નથી, કિત વ શબ્દ છે