________________
રામથસાર–બંધ અધિકાર
[ ૮૯
મારું *અથવસાન. તે જ પાપનું બંધક અથવા પુણ્યનું અધક Tય છે.
હું ને મારું છું અને જિવાડું છું” આવું જે તારું મધ્યવસાન. તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે,
अवसिटेण बंधी सने मारेउ मा व मारेउ । एसो बंधसमामो जीवाणं णिच्छयपयस्म ॥२६२ ।। મારે– મારો બને. છે બંધ અધ્યવસાનથી. –આ જીવ કેરા બંધને સંક્ષેપ નિશ્ચયનય થકી. ર૬ર.
અર્થ – ને મારો અથવા ન મા–કર્મબંધ અધ્યવનથી જ થાય છે. આ. નિશ્ચયન, જીવોના બંધને સંપ છે.
एवमलिए अदत्ते अभवरे परिग्गहे चेव । कीरदि अन्झवसाणं जं तेण दु वझदे पावं ॥ २६३॥ तह वि य सच्चे दत्ते व अपरिग्गहत्तणे चेव । कीरदि अन्झवसाणं जं नेण दु वज्झदे पुण्णं ॥२६४॥ તેમ અલકમાંહી, અદત્તમાં, અબ્રહ્મને પરિગ્રહ વિષે P થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ર૬૩. ન રીતિ સત્ય, દત્તમાં. વળી બ્રહ્મ ને અપરિગ્રહ થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪.
જે પરિણમન મિથ્યા અભિપ્રાય હિત હોય (સ્વપરના એક્તના અભિપ્રાય મહિત હોય અથવા ભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન રબ્દ વપરાયછે (મિયા) નિશ્ચય કવો, (મિયા) અભિપ્રાય કરએવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે,