________________
1
૧૬૦ ]
પંચ પરમાગમ
અ:—પદાર્થા સબધી જ્ઞાન અમૃત કે ભૂત, અતીદ્રિય કે એન્દ્રિય હાય છે; અને એ જ પ્રમાણે ( અમૃત કે ભૂત, અતીદ્રિય કે ઐદ્રિય) સુખ હોય છે, તેમાં જે પ્રધાન-ઉત્કૃષ્ટ છે તે ઉપાદેયપણે જાણવું,
जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च पच्छण्णं । सयलं सगं च इदरं तं णाणं हवदि पच्चक्खं ॥ ५४ ॥ દેખે અમૂર્તિક, મૂર્તીમાંય અતીંદ્રિને, પ્રચ્છન્નને, તે સને-પર કે સ્વકીયને, જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૪.
અ:—દેખનારનુ જે જ્ઞાન અમૃતને, મૃત પદાર્થાંમાં પણ અતીદ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને—સ્ત્ય તેમ જ પને ઢેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.
जीवो सयं अमुत्तो मुत्तिगदो तेण मुत्तिणा मुत्तं । ओगेण्हित्ता जोगं जाणदि वा तं ण जाणादि ॥ ५५ ॥ પોતે અમૂતિક જીવ ભૂત શરીરગત એ મૃતથી કદી યાગ્ય મૂર્ત અવગ્રહી જાણે, કદીક જાણે નહી. ૫૫.
અથ :-સ્વય' અદ્ભૂત એવા જીવ મૃત શરીરને પ્રાપ્ત થયા શકે તે સૂત શરીર વડે ચાગ્ય મૂત' પદાને અવગ્રહીને (–યિગ્રહણયાગ્ય સૂત પદા'ના અવગ્રહ કરીને) તેને જાણે છે અથવા નથી જાણતા ( કાઈ વાર જાણે છે અને કાઈ વાર્ નથી જાણતા),
* મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતા પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધાણ્ણાએ ક્રમથી જાણે છે.
'