Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
કહ૬ ]
પંચ પરમગામ
ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, તે જીવના વણરાગરોષ અનન્યમય પરિણામ છે. પ. ૧ તેના નિજ મમભાવ છે. વણરાગ =ાગપતિ, जह फलिहमणि त्रिसुद्धो परदब्यजुदो हवेड अण्णं सो। तह रागादिविजुनो जीयो इवटि हु अणण्णविहो । ५१ ।। નિર્મળ સ્ફટિક પદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાખ્યરૂપે પરિણમે. પ૧. देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेग्न अणुरत्तो । सम्मत्तमुन्वहंतो झाणरओ होदि जोई सो ॥ ५२ ।। જે દેવ-ગુરુના ભક્તને સહધર્મમુનિઅનુરક્ત છે, સમ્યકત્વના વહનાર ગી ધ્યાનમાં રત હોય છે. પર.
૬. અનુષ્કા = અનુરાગવાળા વાત્સલ્યવાળા. ૨. સમ્યકત્વના વહનાર =સમ્યત્વને ધારી રાખનાર, સમપરિણતિએ
પરિણમ્યા કરનાર, ૩. ગત રતિવાળ; પ્રીતિવાળા, ચિવાળા
उग्गतवेणण्णाणी जं कम्मं सवदि भवहि वहुएहिं ।
तं गाणी तिहि गुत्तो सवेइ अंतोमुहुत्तेण ॥ ५३॥ તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની ત્રિગુણિક તે કરમ અંતર્મુહૂર્ત ક્ષય કરે. પ૩.
૧. ત્રિગુણિક = ત્રણ-ગુપ્તવંત

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547