Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
૪૮૪ 1
પંચ પરમાગમ જે 'પાપમાહિતબુદ્ધિઓ ગ્રહી જિનવના લિંગને પાપો કરે છે, પાપીઓ તે ક્ષમાગે ત્યત છે. ૭૮.
૧. પાપમાહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પામેહિત છે એવા જીવો ૨ ત્યક્ત= તજાયેલા, અસ્વીકૃત. નહિ સ્વીકારાયેલા.
जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला । માધાન જયા તે સત્તા માનિ ! ૭૫ જે પંચવશ્વાસક્ત, પરિગ્રહધારી, યાચનશીલ છે, ' છે સૈલીન આધાકર્મમાં, તે ક્ષમાગે ત્યક્ત છે. ૦૯ 1. પચવગ્રાસક્ત= પચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ
વગેરે પાચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા). ૨. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા (અર્થાત્ માગીનેમાગણી કરીને
– આહારાદિ લેનારા). ૩. લીન આધાર્મિમા=અધ કર્મમાં રત (અથત અધકરૂપ દોષવાળે
આહાર લેનાર).
णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया ।
पावारंभविमुक्का ते गहिया मोक्समग्गम्मि ॥ ८० ॥ નિહ, વિજિતકષાય, બાવીશ-પરિવહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી. તે મોક્ષમાગે ગૃહીત છે. ૮૦
૧ બાવીશ-પરિપદી =બાવીરા પરિવહોને સના. ૨ ગૃહીત =ચહેવામાં આવેલા, સ્વીકાગ્યામાં આવેલા સ્વીકૃત; અગીકૃત:
उद्धद्धमज्अलोए कई ममं ण 'अहयोगागी । . इय भावणाए जोई पार्वति हु सासयं सोक्खं ।। ८१॥

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547