Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 521
________________ ૪૮૨ ] પંચ પરમાગમ * जेण रागो परे दवे संसारस्स हि कारणं । तेणावि जोडणो णिच्चं कुज्जा अप्पे समावणं ॥ ७१॥ પદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસાર કારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના વાત્મા વિષે. ૭૧. जिंदाए य पसंसाए दुक्खे य मुहएमु य । સf વેવ ધંધૂ રિં સમભાવ ૭૨ - નિદા-પ્રશંસાને વિષે, દુખો તથા સૌને વિષે શત્રુ તથા મિત્ર વિશે સમતાથી ચારિત હોય છે. ૭૨. ૧. સમતા = સમભાવ, સામ્યપરિણામ, चरियावरिया वदसमिदिवज्जिया सुद्धभावपमहा। केई जंपंति गरा ण हु कालो झाणजोयस्स ।। ७३॥ 'આવૃતચરણ, વ્રતસમિતિવજન, શુદ્ધભાવવિહીન જે, તે કેઈનર જપે અરે ! – નહિ ધ્યાનને આ કાળ છે. ૧. આવૃતચરણ =જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨. જલ્પ = બકવાદ કરે છે, બબડે છે, કહે છે सम्मत्तणाणरहिओ अमन्यजीवो हु मोक्खपरिमुक्को । संसारसुहे सुरढो ण हु कालो भणइ झाणस्स ।।७४।। સમ્યક્ત્વજ્ઞાનવિહીન, 'શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે સુરત ભવસુખમાં કહે–“નહિ ધ્યાનને આ કાળ છે. ૧. શિવપરિમુક્ત = મેક્ષથી સર્વત રહિત, ' ૨ સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે ગત (અર્થાત સમાર સુખમાં અભિપ્રાય અપેક્ષાએ અતિ પ્રીતિવાળે જીવ). '

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547