Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 519
________________ પંચ પરમાગમ 'આસન-અશન-નિદ્રા તણા કરી વિજય, જિનવરમાથી ધ્યાતવ્ય છે નિજ આતમા, તણી શ્રીગુરુપરસાદથી. ૬૩. ૧. આસન-અશન-નિદ્રા તણા = આસનના, આહારના અને ઊંધો. ૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી, ગુરુકૃપાથી, ૪૮૦ ] अप्पा चरिततो दंसणणाणेण संजुदो अप्पा | सो झायव्यो णिचं पाऊणं गुरुपसाएण ॥ ६४ ॥ છે આતમા સયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી; નિત્યે અહા ! ખ્યાતવ્ય તે, જાણી શ્રીગુરૂપરસાદથી. ૬૪. दुक्खे णज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं । भावियसहावपुरिसो दिलयेसु विरच्चए दुक्खं ॥ ६५ ॥ જીવ જાણવા દુષ્કર પ્રથમ, પછી ‘ભાવના દુષ્કર અરે! રભાવિતનિાત્મર વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫. = ૧ ભાવના = આત્માને ભાવવા તે, આત્મસ્વભાવનુ ભાન કરવુ તે. ૨, ભાવિતજિાત્મસ્વભાવને – જેણે નિજાત્મસ્વભાવને ભાગ્યા છે તે જીવને; જેણે નિજ આત્મસ્વભાવનું લાવન પ્રાપ્ત કર્યું છે તે વને, - ताम ण णज्जड अप्पा विसरसु परो पवट्टए जाम । विसए विरतचितो जोई जाणे अप्पाणं ॥ ६६ ॥ બાળક્મબાળ || ॥ આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવતન નર કરે; *વિષયે વિરક્તમનસ્ક યાગી જાણતા નિજ આત્મને. ૬૬. ૧. વિષયે વિક્તમન* = જેમનું મન વિયેામાં વિરક્ત છે. એવા; વિષયા પ્રત્યે વિરક્ત ચિત્તવાળા,

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547