Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 528
________________ અષ્ટપ્રાકૃત–મોક્ષપ્રાભૂત [ ૪૮૯ “સમ્યકત્વ ગુણ, મિથ્યાત્વ દોષતું એમ મન સુવિચારીને, કર તે તને જે મન રુચે બહુ કથન શું કરવું અરે? ૯૬. बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिगंथो । किं तस्स ठाणमउणं ण वि जाणदि अप्पसमभावं ॥९७ ॥ નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ; શું સ્થાન-મૌન કરે તિહાં? ૭. ૧ સ્થાન = નિળપણે ઊભા રહેવુ તે ઊભાં ઊભા કાયોત્સર્ગ સ્થિત રહેવુ તે. એક આસને નિશ્ચળ રહેવું તે. मूलगुणं छित्तूण य वाहिरसम्मं करेइ जो साहू । सो ण लहइ सिद्धिमुहं जिणलिंगविराहगो णियदं ।। ९८॥ જે મૂળગુણને છેદીને મનિ બાહ્યકર્મો આચરે, 'પામેન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮. ૧ નિશ્ચયે =નક્કી ૨. જિનકથિત-લિગ-વિરોધને = જિનકથિત લિગની વિરાધના કરૉ હોવાથી. - कि काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु । किं काहिदि आदावं आदसहावस्स विवरीदो ॥ ९९ ॥ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના?–આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. जदि पढदि बहु सुदाणि य जदि काहिदि बहुविहं च चारित्तं । - बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीदं ।। १९०॥

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547