Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 516
________________ અષ્ટાભુત માક્ષપ્રાભૂત | ૪૭૭ सुहजोएण सुभावं परदव्वे कुणड़ रागदो साहू | सो तेण टु अण्णाणी गाणी एतो दु विवरीओ ॥ ५४ ॥ શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જે કરે રુચિભાવને, તે તેહુ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪. p ૧ શુભ અન્ય દ્રવ્યે જ (શુભ ભાવના નિમિત્તભૃત ) પ્રશત પરદ્રવ્યે પ્રત્યે, ૨. ચિભાવ = · આ સારુ છે, હિતકર છે ' એમ એકાકારપણે પ્રીતિભાવ . आसवहेद् य तहा भावं भोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीओ ॥ ५५ ॥ આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મ-વભાવથી વિપરીત છે. ૫૫. ૧ અજ્ઞ = અજ્ઞાની, जो कम्मजादमडओ सहावणाणस्स खंडदूसवरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ॥ ५६ ॥ કમ જતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬. ૧ કજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા, નિમિત્તક વૈભાવિક મુદ્ધિવાળા ( વ ) ૨ ખદૂષણુકર સ્વભાવિકજ્ઞાનમા = સ્વભાવનાનને ખડખઢરૂપ કરીને દૂષિત કરનાર (અર્થાત્ તેને ખખરૂપ માનીને કૃષ્ણ લગાડનાર ) ૩ જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર.

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547