________________
પ્રવચનસારહોયતત્ત્વ-પ્રજ્ઞાપન
રૂક્ષત્વ હાય છે એમ (જિનદૅવે) કહ્યું છે.
गिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा । समदो दुराधिगा जदि बज्झति हि आदिपरिहीणा ॥ १६५ ॥ હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો, બધાય જો ગુણુય અધિક; નહિ બંધ હોય જધન્યનેા. ૧૬૫.
| ૧૯૯
અથ :—પરમાણુ-પરિણામા, સ્નિગ્ધ હા કે રૂક્ષ હા, એકી અશવાળા હેા કે એકી શવાળા હા, જો સમાન કરતાં એ અધિક અશવાળા હાય તા ધાય છે; જઘન્ય અશવાળા મધાતા નથી.
णिडत्तणेण दुगुणो चदुगुणणिद्वेण वंधमणुभवदि । लक्खेण वा तिगुणिदो अणु वज्झदि पंचगुणजुत्तो ॥ १६६ ॥ ચતુરશ કા સ્નિગ્ધાણુ સહ હ્રય-અશમય સ્નિગ્ધાણુના; પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રૂક્ષાણુના. ૧૬૬.
અર્થ :—સ્નિગ્ધપણે બે અશવાળા પરમાણુ ચાર અશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અશવાળા પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયા શકા ખવાય છે.
दुपदेसादी खंधा सुहुमा वा वादरा ससंठाणा । पुढविजलतेउवाऊ सगपरिणामेहिं નાયતે ||૨૬૭ || સ્કંધા પ્રદેશયાદ્યુિત, સ્થૂલ-સૂક્ષ્મ ને સાકાર જે, તે પૃથ્વી-વાયુ-તેજ-જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭,