________________
નિયમસાર-વ્યવહારશ્ચારિત્ર અધિકાર [ ૩ર૭ નગરે. અરણ્ય, ગ્રામમાં કે વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણપરિણામ છે. તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
અર્થ:-ગ્રામમાં. નગરમાં કે વનમાં પારકી વસ્તુને દેખીને જે (સાધુ) તેને ગ્રહવાના ભાવને છાડે છે, તેને જ ત્રીજું વત છે,
दण इत्थित्वं वांछामावं णियत्तदे तासु ।
मेहुणसण्णविवज्जियपरिणामो अब तुरियवदं ॥ ५९॥ સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞાહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અથ–સીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછાભાવની નિવૃત્તિ તે અથવા મૈથુનસફારહિત જે પરિણામ તે ચોથું બત છે,
सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुच्वं ।
पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોને ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અર્થ–“નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત જે ભાવનામાં
*મુનિને મુનિચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતે જે (હઠ
વગરને) સર્વપરિચહત્યાગ બધી પગ તે વ્યવહાર અપરિગ્રહત્રતા કહેવાય છે શુદ્ધ પરિણતિ ન હોય ત્યા થપગ હઠ સહિત હોય છે, તે શુભપગ તે વ્યવહાર વ્રત પણ કહેવાતું નથી [આ પાચમા વતની માફક અન્ય વ્રતનું પણ સમજી લેવું J.