Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
View full book text
________________
અષ્ટપ્રભુત–ભાવમાભૂત 1 કપ અતીશ-ગણનાથાદિગત અભ્યદયયુત સૌખ્યો તણી પ્રાપ્તિ કરે છે ભાવમુનિ-ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮. * ૧. તથેશ-ગણનાથાદિગત = તીર્થકર ગણધરાદિસબધી,
ते धण्णा ताण णमो दसणवरणाणचरणमुद्धाणं । भावसहियाण णिचं तिविहेण पणडमायाणं ॥१२९ ॥ તે છે સુધન્ય, 'ત્રિધા સદૈવ નમસ્કરણ છે તેમને, જે “ભાવયુત, દગજ્ઞાનચરણવિશુદ્ધ, માયામુક્ત છે. ૧૨૯
૧. ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી. ૨. ભાવયુત શુદ્ધ ભાવ સહિત.
इड्विमतुलं विउन्चिय किण्णरकिंपुरिसअमरखयरेहिं । तेहिं वि ण जाइ मोहं जिणभावणभाविओ धीरो ॥१३०॥ બેચર-સુરાદિક વિક્રિયાથી ઋદ્ધિ અતુલ કરે ભલે, જિનભાવનાપરિણત સુધીર લહે ન ત્યાં પણ મિહને. ૧૩૦.
૧. ખેચર-સુરાદિક= વિદ્યાધર, દેવ વગેરે.
किं पुण गच्छइ मोहं परसुरमुक्खाण अप्पसाराणं । जाणंतो पस्संतो चिंतंतो मोक्ख मुणिधवलो ॥१३१ ॥ તો દેવ-નરનાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને મુનિપ્રવર જે જાણે, 'જુએ ને ચિતવે છે મોક્ષને? ૧૩૧.
૧. જુએ = દેખે, શ્રદ્ધ,

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547