________________
નિયમસાર—પરમ-સમાધિ અધિકાર
[ ૩૫૫
॥
जो दु हस्सं रई सोगं अरई वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३१ ॥ ॥ जो दुगंछा भयं वेदं सव्वं वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३२ ॥ ॥ ॥ જે નિત્ય વજે હાસ્યને, રતિ અતિ તેમ જ શાકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ` શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વજે ભય જુગુપ્સા, વા સૌ વેને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ. શ્રી કેવળીશાસને. ૧૩૨.
અથ:—જે હાસ્ય, રતિ, શાક અને અરતિને નિત્ય વજે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
"
જે જુગુપ્સા, ભય અને સ` વેદને નિત્ય વળે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે,
॥
जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३३ ॥ જે નિત્ય ધ્યાવે ધમ` તેમ જ શુકલ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. અર્થ:—જે ધમ ધ્યાન અને શુધ્યાનને નિત્ય ધ્યાવે છે,
તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
水