________________
૩૬૪ ]
પંચ પરમાગ
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે, મુનિએ નિર ંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાને. ૧૫૫.
અ:——જિનકથિત પરમ સુત્રને વિષે પ્રતિક્રમાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યાગીએ નિજ કાને નિત્ય સાજી,
णाणालीचा णाणाकम्मं णाणाविहं हवे लदी । तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ॥ १५६ ॥ છે જીવ વિધવિધ, કમ વિવિધ લબ્ધિ છે વિધાંવધ અરે! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહતવ્ય છે. ૧૫૬.
અર્થ :નાના પ્રકારના જીવે છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયેા અને પર્સમા સાથે (વધી આ અને પવી એ સાથે) વચનવિવાદ વજ વાયેાગ્ય
Ø
लणं णिहि एको तस्स फलं अणुहचे सुजणते । वह णाणी णाणणिहिं भुंजे चतु परतति ॥ १५७ ॥ નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભાગવે, ત્યમ જ્ઞાની પ્રજનસગ ઇંડી જ્ઞાનને ભાગવે. ૧૫૭.
અ:—જેમ કોઈ એક ( દ્ધિ માણસ ) નિધિને પામીને પેાતાના વતનમાં (ગુપ્તપણે) રહી તેના ફળને ભાગવે છે, તેમ જ્ઞાની પર જનાના સમૂહને છેડીને જ્ઞાનધિને ભાગવે છે.