________________
*
૮૦ ]
પંચ પરમાગમ
पुढ य उदगमगणी वाउ वणप्फडि जीवसंसिदा काया | देति खलु मोहबहुलं फार्म बहुना वि ने तेनि ॥ ११० ॥ ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય હિત છે; અહુ કાય તે અતિમાહસ ચુત સ્પર્શ આપે જીવને. ૧૧.
અર્થ :-પૃથ્વીકાય, અકાય. અગ્નકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ કામેશ જીવર્સાહિત છે. ( અવાંતર ઋતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સખ્યા હાશ છતાં તેઓ બધીયે તેમાં રહેલા વેશને ખરેખર પુષ્કળ માહથી સયુક્ત સ્પર્ધા આપે છે ( અર્થાત સ્પા જ્ઞાનમાં નિાંમત્ત થાય છે).
ति त्थावरतणुजांगा अणिलालकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया गेया ॥ १११ ॥ ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના; એ સ મનપરિણામવિહિત એક-ઇંદ્રિય જાણવા. ૧૧૧.
અધઃ—તેમાં, ત્રણ (પૃથ્વીકાયક, અર્ણાયક ને વનસ્પતિફાયિક) હવે સ્થાવર શરીરના સયાગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાચિક જીવે ત્રસ છે; તે મધા મતાિમહિત એકેયિ જીવી જાણવા, ૧૧૬
*
एढे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिता जीवा एगेंद्रिया भणिया ॥ ११२ ॥
વાયુર્ણાયક અને અગ્નિર્ણાયક દવાને વિ! દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે, નિયથી તેા તે પણ સ્થાવરામકાંધીનપણાને લીધે-જોકે તેમને વ્યવહારથી ચલન છે તે પણ—સ્થાવર જ છે,