________________
. • પશ પામે
હેત અભાવે નિયમથી આસવનિધન જ્ઞાનીને, આસરવભાવઅભાવમાં કર્મો તણું ધન બને. ૧૫. કર્મો અભાવે સર્વજ્ઞાની સર્વદશી થાય છે. ને અક્ષરહિત. અનંત. અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧
અર્થ -(મહરાગરૂપ) હેતુને અભાવ જીવાથી જ્ઞાનીને નિયમથી આયરને નિરોધ થાય છે અને આવભાવના અભાવમાં કમને નિરોધ થાય છે. વળી કને અભાવ થવાથી તે સર્વજ્ઞ અને સવલકશી યુકે દિયરહિત, અવ્યાબાદ, અનંત સુખને પામે છે. दसणणाणसमनां झाणं गो अगइव्वमंजुतं ।
जापदि णिजरहेदू समावसहिदस साधुरस ॥१५२ ।। દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરવિરહિત ધ્યાન જે, તે નિર્જરાને હેતુ થાય સ્વભાવપરિત સાધુને. ઉપર.
અ ભાવસહિત સાધુને (-સ્વભાવપરિણુત કેવળીભગવાનને) દાનજ્ઞાનથી સંપૂર્ણ અને અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું દયાન નિજ રાતે હેતુ થાય છે.
जो संचरण जुत्तो णिजरमाणोध सव्वसम्माणि ! वगददाउम्सो मुदि भवं तेण मो मोक्खो ॥ १५३ ॥ સંસહિત તે જીવ પૂર્વ સમસ્ત કમ નિજરે ને આયુર્વેદ્યાવિહીન થઈ ભવને જે તે મોક્ષ છે. ઉપક.
અર્થ-જે વી ચુક્યા એ (કેવળજ્ઞાન પ્રાપ્ત).