________________
પચાસ્તિકાયસંગ્રહ–પદ્ધવ્ય-પચાસ્તિકાયવર્ણન [ ર૪૭ भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो ।
सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ॥१६॥ જીવાદિ સૌ છે “ભાવ”, અવગુણ ચેતના-ઉપયોગ છે; જીવપર્ય તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
અર્થ-જીવાદિ (દ્રવ્યો) તે “ભાવ” છે. જીવના ગુણે ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ-મનુષ્યનારકતિય“ચરૂપ ઘણું છે.
मणुसत्तणेण णटो देही देवो हवेदि इदरो वा ।
उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ॥१७॥ મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે, ત્યાં આવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્દભવ લહે. ૧૭.
અર્થ:–મનુષ્યપણાથી નષ્ટ થયેલે દેહી (જીવ) દેવ અથવા અન્ય થાય છે; તે બનેમાં છવભાવ નષ્ટ થતો નથી અને બીજો જીવભાવ ઉત્પન્ન થતા નથી.
सो चेव जादि मरणं जादि ण णहो ण चेव उप्पण्णो ।
उप्पण्णो य विणट्ठो देवो मणुसो त्ति पज्जाओ ॥१८॥ જન્મ મરે છે તે જ, તેપણુ નાશ-ઉભવ નવ લહે; સુર-માનવાદિક પયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.
અર્થ –તે જ જન્મે છે અને મરણ પામે છે છતાં તે ઉત્પન્ન થતું નથી અને નષ્ટ થતું નથી; દેવ, મનુષ્ય એ પર્યાય ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે