________________
પ્રવચનસાર– તવ-પ્રજ્ઞાપન આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં સદૂભાવ-અણુસદ્દભાવયુત ઉત્પાદને પામે સદી. ૧૧૧.
અર્થ:–આવું (પૂર્વેકા) દ્રવ્ય સ્વભાવમાં વ્યાર્થિક અને પર્યાયાર્થિક નો વડે સદભાવસંબદ્ધ અને અસદુભાવરબદ્ધ ઉત્પાદને રાજા પામે છે.
जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो ।
कि दबत्तं पजहदि ण जहं अण्णो कहं होदि ॥११२॥ જીવ પરિણમે તેથી નરાદિક એ થશે, પણ તે રૂપે શું છેડતે દ્રવ્યત્વને? નહિ છેડતે ક્યમ અન્ય એ? ૧૧૨.
અર્થ:–જીવ પરિણમતો હેવાથી મનુષ્ય, દેવ અથવા બીજું કાંઈ (-તિયચ, નારક કે રિદ્ધ) થશે. પરંતુ મનુષ્યદેવાદિક થઈને શું તે દ્રવ્યપણાને છેડે છે? નહિ છોડતો થકે તે અન્ય કેમ હોય? (અર્થાત તે અન્ય નથી, તેને તે જ છે.)
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा ।
एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ॥११३ ॥ માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતે થકી કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
અર્થ–મનુષ્ય તે દેવ નથી, અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એમ નહિ હોતે થકે અનન્ય કેમ હેય?
दवहिएण सव्वं दव्वं तं पज्जयहिएण पुणो । हवदि य अण्णमणण्णं तकाले तम्मयत्तादो ॥११४ ॥