________________
૧૨] . પચ પરમાગમ અને પર્યાનું સ્વરૂપ સત્ત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ (જિતેન્દ્રના) ઉપદેશ છે.
जो मोहरागोसे णिहणदि उपलभ जाण्हमुवसं ! सो सवढुक्तमोक्वं पावदि अचिरेण कालेग ॥ ८८ ।। જે પામી જિન-ઉપદેશ હ રાગદ્વેષ-વિમોહને, તે જીવ પામે અલ્પ કાળે સર્વદુ:ખવિમોક્ષને. ૮૮.
અર્થ – જિનના ઉપદેશને પામીને મેહરાગરને હણે છે, તે અ૫ કાળમાં સર્વ દુઃખથી મુક્ત થાય છે,
गाणप्पगमप्पाणं परं च दन्नत्तणाहिसंबई । जाणदि जदि णिच्या जो मो मोक्तयं कुपादि ॥ ८९।। જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે દ્રવ્યત્વથી સંબદ્ધ છે. મોહને ક્ષય તે કરે. ૯.
અર્થ –જે નિશ્ચયથી જ્ઞાનાત્મક એવા પિતાને અને પર નિજ નિજ દ્રવ્યત્વથી સંબ૯ (સંચુલ) જાણે છે, તે એને ક્ષય કરે છે,
तम्हा जिगमन्नादो गुणे आदं परं च दनु ।
अभिगच्छदु णिम्मोई इच्छदि नदि बप्पणो अप्पा ॥९॥ તેથી ચદિ જીવ અછત નિમેહતા નિજ આત્મને. જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણે સ્વ-પરને ગુણ વડે. ૯૦.
અર્થ–માટે (સ્વ-રના વિવેકથી મહા ય ટકી રાતે હેવાથી) જે આત્મા પોતાને નિહપણું તો હેય. તે