________________
સમયસાર–વિશદ્વજ્ઞાન અધિકાર છે રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદોજિન કહે; ૩૯૩. રે! ગંધ તેનાથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી–જિન કહે; ૩૯૪. રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદી-જિનવર કહે; ૩૯૫. રેડસ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદી–જિન કહે; ૩૬. રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું–જિન કહે ૩૯૭. રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદોજિન કહે ૩૯૮. અધર્મતે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદ–-જિન કહે ૩૯ રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદુ, કાળ જુદા–જિન કહે ૪૦૦. આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહી, તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદું–જિન કહે; ૪૦૧. નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જર્દ, જાદુ અધ્યવસાન છે. ૪ર. ૨! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ન જ્ઞાન છે જ્ઞાયકથી આવ્યતિરિક્ત ઈમ જ્ઞાતવ્ય છે. ૪૦૩.